Tag: હળદર
તમિળનાડુના તિરુ મૂર્તિની હળદરની ખેતીની વિજયગાથા
લેખક - અપર્ણા કાર્તિકેયન
તમિળનાડુના ઇરોડ જિલ્લાના એક નાનકડા ગામમાં રહેતા અને હળદરની ખેતી કરતાં તિરુ મૂર્તિની કથા સખત મહેનતથી મળેલ સફળતાની છે.
45 વર્ષીય તિરુ મૂર્તિ તમિળનાડુના ઇરોડ જિલ્લાના ભવાનીસાગર બ્લોકના ઉપ્પુપલ્લમ ગામમાં તેમના મોટા ભાઈ સાથે મળીને તેમની ૧૨ એકર સહિયારી જમીન પર ખેતી કરે છે. તેઓ ત્રણ પાક વાવે છે – હળદર, કેળા અને નાળિયેર. પણ તેઓ...
અનાજમાં હળદળ રાખવાથી એક વર્ષ ખરાબ થતું નથી
ગાંધીનગર, 26 ઓગસ્ટ 2021
પાક લણ્યા બાદ આગામી ઋતુ સુધી બિયારણને સાચવવું તે ખેડૂતો માટે સૌથી મુશ્કેલ કામ છે. બીમાં જંતુ પડી જાય છે. ફૂગ લાગે છે. ખરાબ થઈ જાય છે. તેથી બીને સાચવી રાખવા માટે ખેડૂતો અનેક પ્રકારની રાસાયણિક દવાઓનો ઉપયોગ કરે છે. જેના કારણે બીજ સુરક્ષિત છે, પરંતુ રસાયણો આરોગ્ય માટે હાનિકારક છે. જે ખૂબ જોખમી છે. હાની રોકવા માટે વૈજ્ઞાનિકોએ સલ...
હળદરના નકામા પાનમાંથી તેલ કાઢવાની ટેકનિક વિકસાવતાં ધોરાજીના ખેડૂત
ગાંધીનગર, 1 ફેબ્રુઆરી 2021
2021માં ગુજરાતમાં હળદરનું 4500 હેક્ટર વાવેતર થયું છે. હળદર અનેક રોગોમાં વપરાય છે. તેનું તેલ ગાંઠમાંથી બને છે. તેના પાન ખેડૂતો ફેંકી દેતાં હોય છે, પણ ગુજરાતના ધોરાજીના ખેડૂત હરસુખ હીરપરાએ હળદરના લીલા છોડના પાનમાંથી તેલ કાઢવાની નવી ટેકનોલોજી વિકસિત કરી છે. તેઓ હળદરના પાનમાંથી તેલ કાઢીને એક કિલોના રૂ.900ના ભાવે વેચે છે.
...
રોગોને રોકતી પીળી ગુણવાન હળદર, ગુણીયલ ગુજરાતે આયાત કરવી પડે છે, ઉક્પાદ...
ગાંધીનગર, 11 ઓગસ્ટ 2020
કોરોનામાં સૌથી વધું ઓષધિનો વપરાશ થયો હોય તો તે હળદર છે. ગુજરાતમાં ખેડૂતો હળદનું ઉત્પાદન વધારી રહ્યાં છે પણ ગુજરાત હજું પાઉડર માટે તો બહારની હળદર પર આધાર રાખવો પડે છે.
ગુજરાતમાં સરેરાશ 20 ટન એક હેક્ટર દીઠ હળદર પેદા થાય છે. છેલ્લા 10 વર્ષમાં વાવેતરમાં 162 ટકાવો વધારો 10 વર્ષમાં થયો છે. 273 ટકાનો ઉત્પાદનમાં વધારો થયો છે. ...