Tag: 25
કોરોના સારવાર માટે 25,000 બેડની વ્યવસ્થા કરી
રાજય સરકારે કોરોનાના સંક્રમણની સ્થિતિ 25,000 બેડની વ્યવસ્થા કરી હતી.
મુખ્યમંત્રીએ કહ્યું કે, કોરોનાના 70 થી 80 ટકા કેસ અમદાવાદ, વડોદરા અને સુરતના છે. રાજ્ય સરકારે સામે ચાલીને ઘેર ઘેર જઈને કેસ શોધ્યા છે. ઘણા લોકોનો કોરોન્ટાઈન પિરિયડ પૂરો થયો છે અને રાજ્યમાં રિકવર થયેલા લોકોનો આંક 100 ઉપર પહોંચ્યો છે, તે આનંદની વાત છે.
કોરોનાનો એક પોઝિટિવ કેસ અંદાજ...
ગુજરાતી
English