Tag: 500 गांवों
અમદાવાદ આસપાસના તમામ ગામો સેનીટાઈઝ કરી દેવાયા, આખું શહેર કેમ નહીં ?
કોરોનાના સંક્રમણને અટકાવવા અમદાવાદ જિલ્લામાં સેનિટાઇઝેશન તમામ ૪૬૪ ગામોમા એક સાથે એક જ સમયે સેનીટાઈઝેશન કરવાની સર્વ પ્રથમ ઘટના 4 મે 2020એ બની હતી. પણ અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા આખું શહેર સેનીટાઈઝેશન કરી શકાયું નથી. તે કમીશનર વિજય નહેરાની મોટી ખામી બહાર આવી છે.
ગામોમાં એકબીજાના સ્પર્શ કે જાહેર જગ્યાઓ પર લાગેલા વાયરસના કારણે સંક્રમણ ન વધે તે માટ...
ગુજરાતી
English