Thursday, August 7, 2025

Tag: AAPGUJARAT

8 દિવસ પછી હોલમાર્કિંગ ઘરેણાં જ વેચી શકાશે, 14,18,22 કેરેટ સોનાની શુધ્...

ઝવેરીઓને ફક્ત 14, 18 અને 22 કેરેટ સોનાના આભૂષણો વેચવાની જ મંજૂરી મળશે નવી દિલ્હી આગામી 16 જૂનથી સોનાના આભૂષણોનું હોલમાર્કિંગ શરૂ થઈ જશે. કેન્દ્ર સરકારે સોનાના આભૂષણો અને કલાકૃતિઓ માટે અનિવાર્યરૂપથી હોલમાર્કિંગની વ્યવસ્થા લાગુ કરવાની સમય મર્યાદા 1 જૂનથી લંબાવીને 15 જૂન સુધીની કરી દીધી હતી. મતલબ કે, 15 જૂન બાદ ઝવેરીઓને ફક્ત 14, 18 અને 22 કેરેટ સોના...

ત્રણ દીમાં અમદાવાદમાં વરસાદનો ધમાકેદાર પ્રવેશ, અરબી સમુદ્રમાં સાઈક્લો...

વરસાદના હવામાન ખાતાના વરતારાથી રાજ્યના ખેડૂત પરિવારો વાવણીના કામમાં જોતરાઈ ગયા અમદાવાદ ગુજરાતમાં ચોમાસું સમય કરતાં થોડુ વહેલું શરૂ થવાની સંભાવનાઓ વચ્ચે હવામાન વિભાગે જણાવ્યું કે, દક્ષિણ પશ્ચિમ ચોમાસું આજે (9 જૂન) સમગ્ર મધ્ય અને ઉત્તર અરબી સમુદ્રના કેટલાક ભાગોમાં તેમજ દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં આગળ વધ્યું છે, અને આગામી બેથી ત્રણ દિવસમાં અમદાવા...

ભારતમાં 44 લાખ અને ગુજરાતમાં 2.50 લાખ રસી બરબાદ, લોકોને મળતી નથી, કોઈન...

ભારતમાં કોરોનાની રસીનો મોટો વેડફાટ, છતાં પગલાં નહીં યુએસમાં વેક્સિનના ડોઝ બરબાદ કરવા બદલ ફાર્માસિસ્ટને 3 વર્ષની કેદ, વિસ્કોન્સિન સ્ટેટમાં સ્ટીવન બ્રાંડેનબર્ગ નામના ફાર્માસિસ્ટ પર કોરોનાની રસીના 500 ડોઝ વેડફી નાંખવાનો આરોપ મુકાયો હતો નવી દિલ્હી દેશમાં સરેરાશ 6.5 ટકા ડોઝ કોવિડ રસીનો વ્યય થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં 44 લાખથી વધુ રસી ડોઝ બગાડવામ...

અમેરિકામાં વેક્સિન મૂકાવો અને ગાંજો નશો કરી મજા કરાવવાની ઓફર

નવી દિલ્હી કોરોનાને રોકવા માટે અમેરિકામાં પણ કોરોના વેક્સીન મુકવાનુ અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યુ છે. જોકે અમેરિકાની સરકાર માટે મુસિબત એ છે કે, હજી પણ ઘણા અમેરિકન્સ વેક્સીન મુકવવા માંગતા નથી. તેમને વેક્સીનેશન સેન્ટર સુધી ખેંચી લાવવા માટે જાત જાતની ઓફરો આપવામાં આવી રહી છે અને તેમાં પણ અમેરિકાના વોંશિગ્ટન રાજ્યે તો જે લેટેસ્ટ ઓફર કરી છે તે જાણીને આશ્...

વિચિત્ર – મધ્ય પ્રદેશમાં મેક્સ હેલ્થ કેર હોસ્પિટલ સિરમ 10 હજાર ર...

જબલપુર મધ્યપ્રદેશના જબલપુરમાં બનેલી એક વિચિત્ર ઘટના બાદ રાજ્યના આરોગ્ય વિભાગની ઉંઘ ઉડી ગઈ છે. આરોગ્ય વિભાગ અધિકારીઓ જબલપુરમાં છેલ્લા કેટલાક દિવસોથી એ હોસ્પિટલની શોધખોળ કરી રહ્યા છે જેણે સિરમ ઈન્સ્ટિટ્યુટને 10000 કોરોના વેક્સીનનો ઓર્ડર આપ્યો હતો. કારણકે અધિકારીઓનો દાવો છે કે, આ હોસ્પિટલ જબલપુરમાં છે જ નહીં. 25 મેના રોજ સીરમ ઈન્સ્ટિટ્યુટને એમપીની 6...

તલમાં 4.50, તૂવેર-અડદ-દાળના ટેકાના ભાવમાં કિલોએ રૂ.3નો વધારો કરી મોદીએ...

નવી દિલ્હી કેન્દ્રીય મંત્રીમંડળમાં મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. સરકારે બજાર સત્ર 2021-22 માટે ખરીફ પાક પર એમએસપી એટલે કે ન્યુનત્તમ ટેકાના ભાવને મંજૂરી આપી હતી. બુધવારે આ અંગે માહિતી આપતાં કેન્દ્ર સરકારે કહ્યું કે એમએસપીમાં ગત વર્ષની તુલનામાં સૌથી વધુ વૃદ્ધિ તલના પાક (રૂ. 452 પ્રતિ ક્વિન્ટલ) પર કરવામાં આવી છે. આ પછી, તૂવેર અને અડદ પરના એમએસપી (બં...

રેસ્ટોરન્ટ, બગીચા, દુકાન, કચેરીઓ, મંદિરો કાલથી ખોલવાના બદલે લોકોએ આજથી...

ગાંધીનગર મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. તારીખ 11 જૂન 2021 ના સવારે 6 વાગ્યાથી કેટલાક નિયંત્રણો હળવા કરવામાં આવશે. આ નિયંત્રણો તારીખ 11 જૂનથી 26 જૂન સવારે ૬ વાગ્યા સુધી હળવા કરવામાં આવ્યા છે. પણ રેસ્ટોરન્ટ, બગીચા, દુકાન, કચેરીઓ, મંદિરો કાલથી ખોલવાના બદલે લોકોએ આજથી ખોલી દીધા છે. મ...

આરોગ્ય કાર્ડ વ્યક્તિગત અપાશે, કુટુંબની વાર્ષિક 5 લાખ સુધીનું આરોગ્ય કવ...

ગાંધીનગર મા અમૃતમ અને વાત્સલ્ય કાર્ડ મામલે ગુજરાત સરકાર દ્વારા મોટી જાહેરાત કરાઈ છે. હવેથી ગુજરાતમાં દરેક લાભાર્થીને વ્યક્તિગત કાર્ડ આપવામાં આવશે. અગાઉ પરિવારદીઠ એક કાર્ડ અપાતું હતું, પણ હવે પરિવારના તમામ સભ્યોને મા કાર્ડ અપાશે. યોજનાના માપદંડો ધરાવતા લોકોને સહાયનો લાભ મળશે. સાથે જ કુટુંબદીઠ વાર્ષિક 5 લાખ સુધીનું આરોગ્ય કવચ વિનામૂલ્યે પૂરું પડાશે....