Tag: Additional Commissioner
વેપારીએ ભરવાની થતી રકમના દસ ટકા રકમ આગામી 15 જાન્યુઆરી સુધીમાં જમા કરા...
ગાંધીનગર, તા. 17
દેશભરમાં વન ટેક્સ વન નેશન અંતર્ગત જીએસટી લાગુ કરવામાં આવ્યો છે ત્યારથી રાજ્યના અંદાજે 6393 એકમો પાસેથી અંદાજે રૂ. 30 હજાર કરોડની જીએસટી-વેટ પેટે વસૂલવાની બાકી છે તો 10 લાખથી ઓછી રકમ બાકી હોય એવા એકમો પાસેથી રૂ. 50 હજાર કરોડ રૂપિયા વસૂલવાના છે.
આ સંજોગોમાં જવાબદાર વિભાગ દ્વારા આ એકમોને જરૂરી નોટિસ પાઠવીને તેમની પાસેથી વેરા પેટે વ...