Tag: Agnipath
અગ્નિપથ – સુરક્ષા નથી, રેન્ક નથી, પેન્શન નથી, આગનો માર્ગ છે, એક ...
ગુજરાતના રાજ્યસભાના સાંસદ, શક્તિસિંહ ગોહિલે સોમવાર, 11 જુલાઈ, 2022 ના રોજ સવારે 11 વાગ્યે "અગ્નિપથ ભરતી યોજના" વિષય પર સંરક્ષણ મંત્રાલયની સલાહકાર સમિતિની બેઠકમાં જણાવ્યું હતું કે, "આજે દેશભરના યુવાનો ગુસ્સે છે. તેમની માંગ છે કે સરકાર અગ્નિપથ દ્વારા લેવાયેલ નિર્ણયને તાત્કાલિક અસરથી પાછો ખેંચે. અગ્નિપથ એક એવી યોજના છે જે યુવાનોના ભવિષ્ય અને રાષ્ટ્રની...