Monday, March 10, 2025

Tag: Ahmed Patel

કોંગ્રેસમાં અહેમદ પટેલના અવસાન પછી પણ જૂથવાદનો રાક્ષસ જીવે છે

ગાંધીનગર, 30 જાન્યુઆરી 2021 દિલીપ પટેલ ગુજરાતમાં કોંગ્રેસના દિલ્હીથી નિરિક્ષક હોવા છતાં તેમની ઉપર બીજા બે નિરિક્ષકો મૂકવા પડ્યા છે. તે કોંગ્રેસ માટે શરમજનક છે. આવું કોંગ્રેસે શામાટે કરવું પડ્યું છે. અહેમદ પટેલના અવસાન પછી પણ કોંગ્રેસ હજુ સુધરવા માંગતી નથી. જૂથવાદ ચલાવીને તેમને નેતાઓને ટેકેદારોને ટિકીટ આપવા માટે ફરી એક વખત લોબીંગ થઈ રહ્યું છે....

અહેમદ પટેલ ફરી કોંગ્રેસના વિલન, ગુજરાત કોંગ્રેસના બે ભાગલા પડે તો શું ...

ગાંધીનગર, 18 મે 2020 ગુજરાતમાં કોંગ્રેસની રાજ્યસભાની બે બેઠકો આવે તેમ હતી. પણ હવે એક જ બેઠક આવશે. એક બેઠક માટે કોંગ્રેસના ફૂટેલા નેતા અહેમદ પટેલ જીદે ભરાયા છે. તેમના ચેલા શક્તિસિંહ ગોહીલને કોઈ પણ ભોગે રાજ્યસભામાં લઈ જવા માંગે છે. શક્તિસિંહ અને ભરતસિંહ કરતાં વધું કાબેલ અર્જુન મોઢવાડિયા છે. તેમ છતાં અહેમદ પટેલ પોતાની તૂટતી તાકાતને ફરીથી મજબૂત કરવા...

અહેમદ પટેલની ગદ્દારી કોંગ્રેસને ભારે પડશે, એક મત માટે ગુજરાતમાં યુદ્ધ

ગાંધીનગર, 10 જૂન 2020 રાજ્યસભાની 19 જૂન 2020S થનારી ચૂંટણીમાં ફરી એકવાર એક મતના મૂલ્યનું મહત્વ સમજાશે. ભૂતકાળમાં અહેમદ પટેલની ચૂંટણી સમયે એક મતનું મૂલ્ય અમૂલ્ય હતું. કોંગ્રેસના ભાજપ તરફી નેતા અહેમદ પટેલને ધારાસભ્ય છોટુ વસાવાએ એક મત આપીને જીતાડી આપ્યા બાદ. અહેમદ પટેલે બીપીટીના ધારાસભ્ય છોટુ વસાવા સાથે ગદ્દારી કરીને લોકસભામાં કોઈ મદદ કરી ન હતી....

ભાજપથી ગાંધીને બચાવવા કોંગ્રેસ યાત્રા કાઢશે, પણ અહેમદ પટેલ પક્ષને ડૂબા...

કોંગ્રેસ મિશન ગુજરાતમાં રોકાયેલ, 27 દિવસીય લોંગ માર્ચ કરશે, સોનિયા, રાહુલ, પ્રિયંકા ગાંધી સહિત કોંગ્રેસના તમામ મુખ્ય પ્રધાનોનો સમાવેશ થશે. કોંગ્રેસ દ્વારા દાંડીયાત્રા કાઢવાનું એક કારણ એ છે કે ભાજપે ગાંધીને તેની રાજકીય વારસોનો હિસ્સો ન બનાવવો જોઇએ. ભાજપે કોંગ્રેસના નેતા સરદાર પટેલને તેનો સફળ રાજકીય વારસો બનાવ્યો છે. તેનાથી ગુજરાત પરથી ભાજપને ઉખેડીને...

અહેમદ પટેલને નોટિસ કેમ આપવામાં આવી ? દિલ્હીમાં કોઈ વજન રહ્યું નહીં

દિલીપ પટેલ allgujaratnews.in@gmail.com કોંગ્રેસના ખજાનચી અહમદ પટેલને આવકવેરા વિભાગે હવાલા ટ્રાન્જેક્શન કેસમાં સમન્સ મોકલ્યું છે. હવે અહમદ પટેલના 400 કરોડ રૂપિયાના હવાલા કેસમાં આવક વેરા વિભાગે પૂછપરછ કરવા નોટિસ પાઠવીને હાજર થવાનો આદેશ આપ્યો છે.અગાઉ અહમદ પટેલને 11 ફેબ્રુઆરી 2020એ સમન્સ મોકલ્યું હતુ અને 14 ફેબ્રુઆરી 2020 હાજર થવા જણાવ્યું હતું. આ સ...

નવા પ્રમુખની નિમણૂંકને લઈને અહેમદ પટેલનું વર્ચસ્વ રહેશે તો કોંગ્રેસમાં...

કોંગ્રેસના નવા પ્રમુખની નિમણૂંક માટે આવતીકાલ તા. 10 ઓગસ્ટનાં રોજ વર્કિંગ કમિટીની બેઠક મળી રહી છે. જેમાં ગુજરાતનાં રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલ કોંગ્રેસ પ્રમુખપદના દાવેદાર તરીકે જો પોતાના ઉમેદવારને બેસાડવામાં સફળ રહે તો કોંગ્રેસ પક્ષના બે ભાગલા પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે આ મામલે ગુજરાત કોંગ્રેસમાં પણ ઘેરા પ્રત્યાઘાતો પડે એવી સ...

સ્ટર્લિંગ બાયોટેક બેન્કના લોનના કૌભાંડ માટે અહેમદ પટેલ ફરી એક વખત આફતમ...

વિદેશી નાણાંની હેરાફેરી માટે કામ કરતાં નિદેશાલય એટલે કે એન્ફોર્સમેન્ટ ડીપાર્ટમેન્ટ (ઈડી) દ્વારા સ્ટર્લિંગ બાયોટેક બેન્કના લોનના કૌભાંડના ગુનામાં કોંગ્રેસના જાણીતા નેતા અહેમદભાઈના જમાય ઈરફાન અહેમદ સિદ્દીકીની તપાસ શરૂ થઈ છે અને તેમનું નિવેદન લેવામાં આવ્યું છે. આ દાવામાં અહેમદ પટેલના પુત્ર ફૈઝલનું નામ હોવાથી તેમની પૂછપરછ પણ થઈ શકે છે. રૂ.5 હજાર કરોડ ...