Tag: અમદાવાદ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં 8 નેતાઓએ રાજીનામાં આપ્યાં
દિપક બાબરિયાના પગલે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી અને સાત પ્રદેશ મંત્રીઓએ પાર્ટીમાં સૌની જવાબદારી હોય છે તેને અનુલક્ષીને ગુજરાત પ્રદેશના મહામંત્રી દીપસિંહ ઠાકોર, મંત્રી બાબુભાઈ વાઘેલા, મંત્રી યુનુસભાઈ બેલીમ, મંત્રી રાજુભાઈ પટેલ, મંત્રી ભાવિન વ્યાસ, મંત્રી ગણપત પરમાર, મંત્રી અહેસાન કુરેશી અને મંત્રી કાન્તિભાઈ બાવરિયા શનિવારે સાંજે પ્રદેશ પ્રભાર...
પોલીસે કશ્યપનું એન્કાઉન્ટર, ભાજપના નેતાના ઈશારે કરાયું – દવે
સુરેન્દ્રનગરમાં કશ્યપ રાવલનું પોલીસ સ્ટેશનમાં મોત થયું હતું. તે પોલીસે એન્કાઉન્ટર કર્યું છે. પોલીસે તેમની હત્યા કરી છે. એવું ગુજરાત બ્રહ્મ સમાજના યજ્ઞેશ દવેએ ગંભીર આરોપ લગાવ્યો છે. ભાજપના નેતાઓએ કશ્યપને ઉઠાવી દેવા માટે પોલીસને આદેશ કર્યો હતો. યજ્ઞેશ દવે ફેસબુક પર કહે છે કે મુખ્ય પ્રધાન સાથે ફરતાં રાજકોટના વકીલ દ્વારા આ કેસમાં સમાધાન કરીને કેસ રફેદફ...
સુરેન્દ્રનગરમાં બ્રહ્મ યુવાનનું પોલીસ મથકમાં ઢોર માર મારતા મોત
છેતરપીંડીના કેસમાં પોલીસે સુરેન્દ્રનગરના વઢવાણના ઉદ્યોગનગર - એમ.પી.શાહ કોમર્સ કોલેજ સામે રહેતા રહેતા રહેતા અને કાર લે-વેચનો વ્યવસાય કરતા 40 વર્ષના કશ્યપ રાવલને ઝડપીને પોલીસ મથકે અરજીના આધારે પુછપરછ કરવા લઇ ગયા બાદ ઢોર માર મારી તેનું મોત કસ્ટડીમાં થતા પરિવાર તથા બ્રહ્મ સમાજ દ્વારા પોલીસ સામે કાર્યવાહીની માંગણી કરી છે.
કશ્યપ રાવલને અમદાવાદના બાવળા...
યુકેના લેસ્ટરશાયરની એક છબીએ અમદાવાદની ગંદી આદત સુધારી
allgujaratnews.com દ્વારા આ અહેવાલ 28 એપ્રિલે આ અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો
પત્રકાર સંજય ત્રિવેદીએ પોતાની માસીએ યુકેના લેસ્ટરશાયરથી મોકલાવેલી એક તસવીરને ટ્વીટર પર મૂકીને અમદાવાદાના કમિશનર વિજય નહેરાને ટ્વીટ કરતાં તે બાબતને ગંભીર લઈને અમદાવાદ માટે એક મહત્વનો નિર્ણય લીધો હતો. થોડા મહિનાઓ પહેલા લંડન રહેતા તેમના માસી સ્મિતાબેન જોશીએ લેસ્ટરશાયરનો એક ફો...
સુઝુકી અને હોન્ડા કંપનીના અધિકારીઓ ટિકિટ લે બહુચરાજીથી અને ટ્રેન મળે મ...
બહુચરાજીમાં મારુતી સુઝુકી અને હોન્ડા જેવી મોટી ઓટો કંપનીઓમાં કામ કરતા અધિકારીઓ અને કર્મચારીઓ રેલગાડીનું એકડવાંસ બુકીંગ બહુચરાજી રેલ્વે મથકથી કરે છે. પણ તેને ટ્રેનમાં બેસવું હોય તો મહેસાણા અથવા અમદાવાદ જવું પડે છે. જાપાનની સુઝુકી મોટર કોર્પોરેશનની જે ભારતની સૌથી મોટી મુસાફર (પેસેન્જર) કાર કંપની છે. ગુજરાતના કાર બજારમાં 45%થી વધારે કાર તેની વેચાય છે....
અલ્પેશે પઢાવેલું ધારાસભ્ય ઝાલા બોલે છે, કોંગ્રેસ ધક્કા મારે છે
ઉત્તર ગુજરાતની 4 અને ગાંધીનગરની બેઠકમાં કોંગ્રેસને ધક્કા મારી ગુજરાતમાંથી કાઢવાનું કામ કરનારા અલ્પેશ ઠાકોર અને તેમના સાથી ધવલસિંહ ઝાલા હવે કહે છે કે, કોંગ્રેસ અમને ગણકારતી નથી અને હાંકી કાઢે છે. એક તો તેઓએ પક્ષ વિરોધી કામ કર્યું છે અને હવે તેનો દોષનો ટોપલો કોંગ્રેસ પર નાંખી રહ્યાં છે. ખરેખર ગુજરાતનું રાજકાણ હવે છેલ્લી પાયરી પર બેસી ગયું છે. લોકસભામ...
અમિત શાહને જીતાડવા અલ્પેશ અને ખોડાજીએ ષડયંત્ર રચ્યું, હવે ફોટો જાહેર ક...
અમદાવાદ જિલ્લા કોંગ્રેસની મળેલી બેઠકમાં અલ્પેશ ઠાકોર અને તેમના પિતા ખોડાજી ઠાકોર કે જે અમદાવાદ જિલ્લાના પ્રમુખ હતા, તેમણે સાથે મળીને ગાંધીનગર લોકસભા બેઠકના ગ્રામ્ય વિસ્તારમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહને જીતાડવા માટે ષડયંત્ર કર્યું હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. ભાજપના નેતા 7 લાખની લીડથી જીતવા માંગતા હોવાથી અલ્પેશ ઠાકોર સાથે ઉત્તર ગુજરાતમાં ...
અમદાવાદમાં 100 મહિલા ડ્રાઈવર તમારી કાર ચલાવવા તૈયાર, ફોન કરી જૂઓ
છેલ્લા 3 વર્ષથી અમદાવાદમાં મહિલા ડ્રાઈવર પૂરા પાડવાનું કામ શરૂ કરનારી સ્વૈચ્છિક સંસ્થા જન વિકાસ દ્વારા ડ્રાઈવર બહેન પ્રોજેક્ટ જુલાઈ 2016માં શરૂ કર્યો હતો. જેમાં 254 મહિલા ડ્રાઈવરને આ વ્યવસાય અપનાવ્યો હતો તેમાં હાલ 40 ટકા મહિલાઓ ટેક્સી ચલાવી રહ્યાં છે અને લોકોની મહિલા ડ્રાઈવરની માંગ પૂરી પાડી રહ્યાં છે. આ વ્યવસાયમાં આવેલી 60 ટકા મહિલાઓ આ વ્યવસાય છોડ...
નોટબંધી કૌભાંડમાં ભજીયાવાલા સામે પગલાં, પણ મહેશ શાહ સામે નહીં
સુરતમાં ઉધના વિસ્તારના કિશોર ભજીયાવાલા સામે આવકવેરા વિભાગે નોટબંધીમાં રોકડા પૈસાની બાબતમાં 175 મિલકતો ટાંચમાં લીધી હતી. રૂ1500 કરોડ મેળવવા માટે આ મિલકતો હરાજીમાં રાખી છે. જેમાં કેટલીક હરાજી થઈ છે. પણ ડિસેમ્બર 2016માં અમદાવાદના મહેશ શાહે રૂ.13,860 કરોડ નોટબંધી વખતે કાળા નાણાં પેટે જાહેર કર્યા અને તે ભર્યા ન હતા. છતાં તેમની સામે આવકવેરા વિભાગે કોઈ કા...
સુરતમાં મકાન તુટી પડ્યું, રાજ્યમાં 50 હજાર જોખમી મકાનો
સુરતમાં પાર્લે પોઇન્ટ વિસ્તારમાં ચાર માળનું વિશાલ દર્શન નામનું બિલ્ડીંગ જર્જરીત હાલમાં હતુ અને રાત્રે 1 વાગ્યે બિલ્ડીંગ નમી પડયુ બાદમાં વહેલી સવારે ધરાશાયી થઇ ગયું હતુ. જેથી લોકોના જીવ જોખમમાં મૂકાયા હતા. બિલ્ડીંગ નમવાની ઘટનાને પગલે તાત્કાલિક ફાયર બ્રિગેડ અને પોલીસનો કાફલો ત્યાં પહોંચી ગયો હતો. બચાવ કામગીરી ચાલુ કરી હતી. તમામ 11 પરિવારના 30 જેટલા ર...
ભાજપ સરકાર આવી પછી તમાકુના વાવેતરમાં ખેડૂતોએ નીતિ બદલી
તમાકુના વપરાશ પર ગુજરાતમાં પ્રતિબંધ છે. પણ બે મોસમમાં ગુજરાતમાં ખેતી થઈ રહી છે. ખરીફ પાક 63220 હેક્ટર અને રવિ પાક 116340 હેક્ટર મળીને 179920 હેક્ટર તમાકુનું વાવેતર થઈ રહ્યું છે. જ્યારે ઉત્પાદન 380000 ટન થાય છે. એક હેક્ટરે ઉત્પાદન લગભગ 2110 કિલો થઈ રહ્યું છે. ગુજરાતમાં તમાકુ પ્રતિબંધ પછી ખેડૂતોએ વાવેતર વિસ્તાર વધારી દીધો છે તેની સામે 4 જિલાલાના ખેડૂ...
ગઢડામાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં ધાર્મિક વિવાદ શા કારણ છે ?
બોટાદ જિલ્લાના સ્વામિનારાયણ સંપ્રદાયના ગઢપુર ગઢડામાં ગોપીનાથજી દેવમંદિર ટેમ્પલ બોર્ડની ચૂંટણીનું મતગણતરી થઈ તેમાં દેવ પક્ષની જીત થઈ છે. 13 વર્ષથી ચાલી રહેલા આક્ષેપ પ્રતિ આક્ષેપ અને કોર્ટ કાર્યવાહી વચ્ચે યોજાયેલી ચૂંટણીમાં ગૃહસ્થ વિભાગમાં સરેરાશ 70 ટકાથી વધુ મતદાન નોંધાયું હતું, જયારે ત્યાગી વિભાગની બે બેઠક પર 95 ટકા જેટલું નોંધપાત્ર મતદાન નોંધાયું ...
તાપી-નર્મદા લીંક યોજનાથી આદિવાસીઓની 10 હજાર હેક્ટર જમીન આંચકી લેવાશે
આદિવાસી કિસાન સંઘર્ષ મોર્ચા - AKSMના યુવા નેતા રોમેલ સુતરીયા દ્રારા આજે પ્રથમ વાર પાર તાપી-નર્મદા લિંક યોજનાની વિગતો લોકજાગ્રુતિ અને આદિવાસી સમાજ ના લોકો પર મંડરાય રહેલા જોખમ ને સામે સાવચેતી ના પગલા ભરી શકાય તેના ભાગ રુપે જાહેર કરી રહેલ છે.
તાપી-નર્મદા લિંક યોજના છે શું ?
ગુજરાત-મહારાષ્ટ્રના 6 બંધ ઝેરી, પૈખડ,ચાસમંડવા, ચિક્કાર ,દાબદર, કેલવાનની...
મીમીક્રી નહીં કરતાં નહીંતર અમદાવાદ પોલીસ પકડી જશે
ગુજરાતની પોલીસ ક્યારેય વિચિત્ર વર્તન કરતી હોય છે. જાહેરમાં કોઈની મિમિક્રી કરવી, ભાષણો કરવા કે ગીત ગાવા જેવી પ્રવૃત્તિઓ પર અમદાવાદમાં પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. શહેરમાં શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. જે કોઈપણ વ્યક્તિ દ્વારા આ જાહેરનામાનો ભંગ કરવામાં આવશે તેની સામે ફોજદારી અધિનિયમ અને 1866ની કલમ 188 અને ગુજ...
ગુજરાતનો શ્રેષ્ઠ અને સલામત શિવરાજ બીચ વોટર સ્પોર્સ માટે પ્રતિબંધ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકામાં આવેલા શિવરાજપુર બીચને બ્લુ ફલેગ સર્ટિફીકેટ આપેલું છે. આ બીચ પર 300 મીટર વિસ્તાર કે જેને લાલ અને કેસરી ધ્વજથી ઘેરી લેવામાં આવ્યું છે. સૌથી સલામત તરણ માટે સ્વર્ગ એટલે કે “સેફ સ્વીમ હેવન” તરીકે જાહેર કરેલા છે. “સેફ સ્વીમ હેવન” વિસ્તારમાં માત્ર ન્હાવા તથા તરવાના હેતુ માટે જ ઉપયોગ કરવા માટે જ અનામત રાખેલો છે. વ...