Monday, July 28, 2025

Tag: Airline

એર ઈન્ડિયા ‘ટાટા’ સીવાય કોઈ ખરીદવા તૈયાર નથી

એર ઈન્ડિયાને ખરીદવા માટે હરરાજી માટે દોઢ મહિનો બાકી છે ત્યારે અત્યાર સુધીમાં એકમાત્ર ટાટા સમૂહે ઈચ્છા વ્યકત કરી છે. જો કે હાલમાં વિશ્વની અનેક નામાંકિત વિમાનની કંપનીઓ કોવિડ-19ની મહામારીના પગલે સંકટમાં મુકાઈ ગઈ છે. એકમાત્ર ટાટા સમુહ હરરાજી માટે આગળ આવી શકે છે. જયારે ઉદયમ એરલાઈન, સિંગાપુર એરલાઈને કોવિડ-19ના લીધે એર ઈન્ડિયા સાથે જોડાવવાની ના પાડી દીધી ...

18 ફ્લાઇટ શરૂ કરવામાં આવશે, 11 જગ્યાએ હવાઇ સુવિધા શરૂ કરવામાં આવી છે.

કેન્દ્ર સરકારની ઉડાન યોજનાનો લાભ ગુજરાતની મુસાફર જનતાને મળી રહે તે માટે નવી 18 ફ્લાઇટ શરૂ કરવામાં આવશે તેવી જાહેરાત પ્રવાસન મંત્રી જવાહર ચાવડાએ કરી છે. તેમણે કહ્યું છે કે હાલ ઉડાન યોજના હેઠળ 11 ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે. આ યોજના ટૂંકા અંતરની હોય છે અને તેનું ભાડુ મર્યાદિત 2500 રૂપિયાની અંદર રાખવામાં આવે છે. કેન્દ્રની ઉડાન યોજનાનો લાભ વિવિધ રાજ્યો ...