Monday, November 3, 2025

Tag: Ajay Chaudhary

ટ્રાફિકના નિયમોનુ પાલન કરનારા વાહનચાલકોને ટ્રાફિક પોલીસે લાડુ ખવડાવી બ...

રાજકોટ,તા.10 શહેરમાં વાહન ચાલકો ટ્રાકિફના નિયમોનું પાલન કરે એ હેતુસર શહેર પોલીસ અવાર-નવાર વાહન ચાલકોને પ્રોત્સાહિત કરતાં કાર્યક્રમો યોજે છે. હાલમાં  ગણપતિ ઉત્સવ ચાલી રહ્યો છે. ત્યારે  આજે લોકસહયોગથી ટ્રાફિકના નિયમોનું પાલન કરનારા વાહન ચાલકોનું જોઇન્ટ પોલીસ કમિશનર અજયકુમાર ચૌધરી અને ટ્રાફિક બ્રાંચના અધિકારીઓ, સ્ટાફે સન્માન કર્યુ હતું.  ગણેશજીનો સ્વા...