Thursday, July 31, 2025

Tag: Alansagar

જસદણના આલણસાગર તળાવની સપાટી 20 ફુટ પર પહોંચી

જસદણ તા. ૧૧ શહેરને પીવા માટે પાણી પુરૂ પાડતા આલણસાગર તળાવમાં બુધવારે સવારે ર૦ ફુટે સપાટી પહોંચતાં નવા નીરના વધામણા જસદણના રાજેશભાઇ બાવાભાઇ પરમાર એ શ્રીફળ અગરબતીથી વધામણા કર્યા હતાં. તેમણે એક યાદીમાં જણાવ્યું છે કે આલણસાગર તળાવ એકસો વર્ષથી વધુ સમયથી જસદણની તરસ બુઝાવે છે. ત્યારે આ તળાવની ર૦ ફુટે પાણીની સપાટી એ પહોંચતાં શહેરના લોકોની સુખાકારી માટે ...