Monday, August 4, 2025

Tag: All Gujarat News

ગુજરાતના 12 જિલ્લાઓ લોકો ભૂગર્ભના પાણી સાથે કાતિલ ઝેર, આર્સેનિક પી રહ્...

ગાંધીનગર, 29 નવેમ્બર 2020 12 જિલ્લાના ભૂગર્ભ જળમાં કેમિકલ વેસ્ટરુપે આર્સેનિક વધું છે. આર્સેનિક-હરતાલને કાતિલ ઝેર ગણવામાં આવે છે. આર્સેનિક, સીસા, સેલેનિયમ, પારો અને ફ્લોરાઇડ, નાઇટ્રેટ વગેરે આરોગ્ય પર ખરાબ અસર કરે છે. કેન્સર જેવા ખતરનાક રોગ તેનાથી થાય છે. અનેક જીનેટિક ખામીઓ સર્જી શકે છે. ગુજરાતમાં 12 જિલલા અમરેલી,  આણંદ, ભરૂચ, ભાવનગર, દાહોદ, ગાંધી...

ખરીફ સીઝન 2020-21 માટે લઘુત્તમ ટેકાના ભાવનો અમલ, 95318.50 મેટ્રિક મગ, ...

28 નવેમ્બર 2020 વર્તમાન ખરીફ માર્કેટિંગ સીઝન (કેએમએસ) 2020-21 દરમિયાન, સરકારે તેમની હાલની ન્યૂનતમ સપોર્ટ પ્રાઈસ (એમએસપી) યોજનાઓ મુજબ એમએસપી પર ખરીફ 2020-21 પાક ખરીદવાનું ચાલુ રાખ્યું છે, જે અગાઉની સીઝનમાં કરવામાં આવ્યું હતું. ખરીફ 2020-21 માટે ડાંગરની ખરીદી પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, તેલંગાણા, ઉત્તરાખંડ, તમિળનાડુ, ચંદીગ,, જમ્મુ અને કાશ્મીર, ...
modi

મતદાર યાદીના આધારે કોવિડ રસીનું વિતરણ ગુજરાતમાં કરવા તૈયારી, રાજકારણીઓ...

ગાંધીનગર, 29 નવેમ્બર 2020 ગુજરાત સરકારે ભારત સરકારની મંજૂરી બાદ કોરોનાની રસી લોકો સુધી પહોંચાડવા માટે માસ્ટર પ્લાન તૈયાર કરવાનું શરૂ કર્યું છે. રસી વિતરણની પદ્ધતિઓ પર રાજ્યભરમાં કાર્ય કરવા વરિષ્ઠ સચિવો આરોગ્ય, શ્રમ અને રોજગાર, શહેરી વિકાસ, નાણાં અને અન્ય વિભાગોના સચિવોની એક સમિતિ બનાવી છે. મતદાર યાદી પ્રમાણે રસી અપાશે. જોકે તેમા મુશ્કેલી એ થશે કે ...

મોદીએ સી-પ્લેન ઉડાવ્યું અને અમદાવાદમાં હવાઈ મુસાફરોનો આંકડો 62% નીચે ગ...

અમદાવાદ, 28 નવેમ્બર 2020 ગુજરાતમાં પેટા ચૂંટણીમાં મત મેળવવા માટે દેશમાં પ્રથમ સી-પ્લેનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નર્મદા બંધ પાસે કેવડિયા સ્થિતિ સ્ટેચ્યૂ ઓફ યૂનિટીથી અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ સુધી મુસાફરી કરી. પણ અમદાવાદના લોકો વિમાનની મુસાફરી બંધ કરી રહ્યા છે. કોરોનાના બીજા રાઉન્ડમાં અમદાવાદને ગંભીર અસર કરી છે. હવાઈ મુસાફરી વધવાની આશા...

વહીવટમાં નિષ્ફળ રૂપાણી માનવજીંદગીને આગમાં હોમી રહ્યા છે, કોરોના 13 દર્...

અમદાવાદ, 28 નવેમ્બર 2020 વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં કોવિડની રસી બનાવતી કંપનીમાં તપાસ કરવા આવે તેના આગલા દિવસે મુખ્ય પ્રધાનના શહેર રાજકોટમાં આગમાં 5 દર્દીઓના મોત થયા છે. તેથી સમગ્ર ગુજરાતમાં ભાજપના નેતા નરેન્દ્ર મોદી અને વિજય રૂપાણી સામે ભારે રોષ છે. ઉલ્લેખનીય છે કે 3 મહિનામાં 7 હોસ્પિટલમાં આગથી 13 લોકો બળીને ખાક થઇ ગયા છે. ગુજરાતમાં 3 મહ...

જીવામૃત્તથી શેરડી પકવી 20 હજાર કિલો ગોળ બનાવ્યો, નર્સરીમાં શેરડીના રોપ...

ગાંધીનગર, 28 નવેમ્બર 2020 રાણાભાઈ રામની સંયુક્ત કુટુંબની 40 એકર જમીન ધરાવતા ગીર સોમનાથ જિલ્લાના કંટાળા ગીર ગામમાં ગાય આધારિત ખેતી હેઠળ શેરડીનું વાવેતર કરીને 20 હજાર કિલો ગોળનું સારૂં ઉત્પાદન 11 મહિનાના પાકમાં મેળવ્યું છે. જમીનમાં ટપક સિંચાઈ કરે છે. 1 વીઘામાં 1 ટન શેરડીનું બિયારણ રોપવું પડે છે. પાયામાં ઘન જીવામૃત 1 વીઘે અડધો ટન આપે છે.  બીજામૃ...

શ્રેય હોસ્પિટલમાં કોરોનાના 8 દર્દીઓ જીવતા ભૂંજાયા છતાં માલિક મહંત સામે...

અમદાવાદ, 28 નવેમ્બર 2020 નવરંગપુરાની કોવિડ શ્રેય હોસ્પિટલમાં આગ લાગવાના કારણે 8 દર્દીઓના મોત થયા હતા. આગની ઘટનાના 4 મહિના પછી શ્રેય હોસ્પિટલના માલિક અને મુખ્ય આરોપી સામે કોઈ ફરિયાદ થઈ નથી. અમદાવાદ શહેર પોલીસને માલિકની બેદરકારી સાબિત કરવા માટે હજી સુધી કોઈ પુરાવા મળ્યા નથી. 6 ઓગસ્ટની સવારે શ્રેય હોસ્પિટલના આઈસીયુમાં મોટી આગ લાગી હતી. બાદમાં બહાર...

અમદાવાદમાં 250 હોસ્પિટલોમાં આગ સામક સાધનો નથી, 5 હજાર દર્દી પર મોતનું ...

અમદાવાદ, 28 નવેમ્બર 2020 અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગમાં 8 લોકોનાં મોત નીપજ્યાં હતાં, શહેરની હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીનાં સાધનો લગાવવા માટે પૂરતી જગ્યા નહોતી. શહેરની 2,250 હોસ્પિટલોમાંથી ઓછામાં ઓછી 11% હજી પણ ફાયર સેફ્ટી ઉપકરણો ઇન્સ્ટોલ કરેલી નથી. દરરોજ 50 હજાર ડોકટરો હોસ્પિટલમાં દાખલ થાય છે. જેમાં 250 હોસ્પિટલોમાં 5 હજાર ડોકટરો દાખલ છે. ત...

કોરોનામાં ગુગલનો ગુજરાતમાંથી વેપાર 500 કરોડ અને નફો રૂ.50 કરોડ, લોકોએ...

27 નવેમ્બર 2020 અમેરિકાની ટેક કંપની ગૂગલે ભારતમાં 2020માં કુલ આવક 34.8 ટકા વધીને 5,593.8 કરોડ રૂપિયા થઈ છે. જેમાં ગુજરાતના લોકો પાસેથી રૂ.500 કરોડની કમાણી અને 50 કરોડનો નફો કર્યો હોવાનું બજારનું અનુમાન છે. નાણાકીય વર્ષ 2019માં કંપનીની કુલ રેવેન્યૂ 4,147 કરોડ રૂપિયા રહી હતી. ગૂગલ ઈન્ડિયાને નાણાકીય વર્ષ 2020માં 586.2 કરોડ રૂપિયાનો નફો થયો છે. જે અગ...

ચીન અને અમેરિકાની લડાઈમાં ગુજરાતના કપાસ પકવતા ખેડૂતો ફાવી જશે, ચીન પર ...

ગાંધીનગર, 27 નવેમ્બર 2020 ચીન અને અમેરિકાના વેપાર યુદ્ધનો સીધો ફાયદો ગુજરાતને મળશે. ગુજરાતનો ખેતી અને કાપડ ઉદ્યોગ ફરી તેજીમાં આવી શકે. મોદી સરકાર સાનુકુળ વેપાર નીતિ ઘડી કાઢે તો જ ફાયદો મળશે. અમેરિકાએ ચીનના ઉત્પાદિત થતા ટેક્સટાઈલ ઉત્પાદનોની આયાત બંધ કરી દીધી છે. ચીન તેની રૂમાંથી બનતા તૈયાર ઉત્પાદનીની અમેરિકા ખાતેની નિકાસ ગુમાવી દે તેવો ભય છે. ઝેન્ગ...

દેશમાં પેદા થતી પવન અને સૂર્ય ઉર્જામાં ગુજરાતનો ફાળો 13 ટકા થઈ ગયો, 10...

ગાંધીનગર, 27 નવેમ્બર 2020 દેશની કુલ રિન્યુએબલ એનર્જીના ઉત્પાદનમાં ગુજરાત 13 ટકા યોગદાન આપે છે. રાજ્યની કુલ 30 ગીગાવોટ ક્ષમતામાં રિન્યુએબલ એનર્જીનો 37 ટકા ફાળો એટલે કે 11 ગીગાવોટ ઉત્પાદન છે. દેશની રિન્યુએબલ એનર્જી કેપેસિટી 89230 મેગાવોટ છે. તેની સામે ગુજરાતે 11264 મેગાવોટ કેપેસિટીનું યોગદાન આપેલું છે. 2030 સુધીમાં રિન્યુએબલ એનર્જી સેકટરમાં 65 ગીગ...

વડોદરાની શાળાની 17 વર્ષની સાત્વિક ખેતીના કારણે આખા ગુજરાતની શાળાઓને ખે...

ગાંધીનગર, 27 નવેમ્બર 2020 એક શાળાની વાડીના કારણે ગુજરાતની તમામ શાળાઓને શાકવાડી તૈયાર કરવાની કાયદાકિય મંજૂરી રાજ્ય સરકારે આપી છે. વડોદરાની શાળાઓ પોતાનું ખેતર બનાવીને શાળાના બાળકો માટે શાલભાજી ઉગાડવાના પ્રોજેક્ટની જાણ સચિવાલયના શિક્ષણ વિભાગને થતાં વિભાગે જાહેર કર્યું છે કે, જે સરકારી પ્રાથમિક સ્કૂલમાં કિચન ગાર્ડન માટે જગ્યા હોય તો ત્યાં શિક્ષકો અન...
ayushibiotechmh@gmail.com

એઈડ્ઝની દવા શોધતાં ગુજરાતના વિજ્ઞાની ડો. મુકેશ શુક્લ, નેશનલ બાયોડિવર્સ...

ગાંધીનગર, 27 નવેમ્બર 2020 રાષ્ટ્રીય જૈવ વિવિધતા પ્રાધિકરણ દ્વારા એચ.આઈ.વીની સારવાર માટે દવાની શોધ કરનારા ગુજરાતના વિજ્ઞાની ડો. મુકેશ હરીલાલ શુક્લને મંજૂરી આપી છે. મંજૂરી પત્ર NBAના સેક્રેટરી જે. જસ્ટીન મોહને 4 નવેમ્બર 2020એ મોકલી આપેલો છે. રાષ્ટ્રીય જૈવ વિવિધતા પ્રાધિકરણ દ્વારા લખાયેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે, IPRની મંજૂરી માટે જૈવવિવિધતા અ...

મીઠી શેરડીની કડવી હકીકત, નર્મદા નહેરથી શેરડીનું વાવેતર વધ્યું નહીં પણ ...

ગાંધીનગર, 27 નવેમ્બર 2020 નર્મદા યોજનાનું વિપુલ પાણી ખેડૂતોને આપવામાં આવતું હોવાનો દાવો ભાજપની સરકારો કરતી આવી છે. પણ વાસ્તવિકતા જૂદી બહાર આવી છે. જ્યાં નહેર દ્વારા પાણી મળતું હોય ત્યાં હંમેશ ડાંગર અને શેરડી જેવા વધું પાણીથી પાકતાં પાકનું વાવેતર વધે છે. પણ ગુજરાતમાં નર્મદા યોજના આવી હોવા છતાં છેલ્લા 10 વર્ષથી ગુજરાતમાં શેરડીની ખેતી વધવાના બદલે ઘ...

 રીલાયન્સ પણ હવે મોબાઈ ગેમ રમાડશે, જિયોટીવી પર સ્ટ્રીમ કરાશે

મુંબઈ, 26 નવેમ્બર 2020 જિયોગેમ્સ 27 દિવસની ક્લેશ રોયલ ટુર્નામેન્ટની યજમાની કરી રહ્યું છે. તેના વિજેતાને ‘ઇન્ડિયાના ગેમિંગ ચેમ્પિયન’નો ખિતાબ આપવામાં આવશે. ક્લેશ રોયલ એ ફ્રીમિયમ, રિયલ ટાઇમ, મલ્ટીપ્લેયર સ્ટ્રેટેજી વીડિયો ગેમ છે, જેમાં રોયલ અને તમારા મનગમતાં લડવૈયાઓ ઉપરાંત અનેક ભૂમિકાઓ ધરાવતાં પાત્રો ગેમ રમે છે. ધ ક્લેશ ઓફ ક્લેન્સ ટ્રૂપ્સ, સ્પેલ્...