Wednesday, June 25, 2025

Tag: Ambaji Temple

અંબાજી મંદિરમાં બેસતા વર્ષથી લાભપાંચમ સુધી આરતી અને દર્શનના સમયમાં ફેર...

પાલનપુર, તા.૨૪ સાબરકાંઠા જીલ્લામાં આવેલ આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના જણાવ્યા મુજબ આગામી બેસતા વર્ષથી લાભપાંચમ સુધી આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અંબાજી માતાના મંદિરમાં આવનાર તમામ યાત્રાળુઓની સગવડતા ખાતર કારતક સુદ-૧ (એકમ) સોમવારને તા.૨૮/૧૦/૨૦૧૯ના રોજથી આરતી તથા દર્શનનો સમય નીચે મુજબનો રહેશે. જેની જાહેર જનતાએ નોંધ લેવા વિ...

ગિરનાર પર રોપવે પ્રોજેકટ શરુ કરતા પહેલા મંદીરના પરિસરનો વિકાસ કરવો જરુ...

જૂનાગઢ, તા.25 ગિરનાર પર્વત ઉપર અંબાજી મંદિર ખાતે મહત્વાકાંક્ષી પ્રોજેકટ રોપવે શરૂ થવા જઇ રહ્યો છે ત્યારે મંદિર પરિસરનો વિકાસ કરવા અંબાજી મંદિરના મહંત તનસુખગીરી ગુરૂ, દતાગીરીજીએ ગિરનાર વિકાસ મંડળના વિભાવરીબેન દવેને રજૂઆત કરી છે. ગિરનાર પર્વત ઉપર જે યાત્રિકો સીડી ચડીને જઇ શકતા ન હતા તે લોકો માટે આશિર્વાદરૂપ મહત્વાકાંક્ષી  પ્રોજેકટ જે હવે પુર્ણતાના...

અંબાજીમાં 15 ઓગસ્ટને અનુલક્ષીને સુરક્ષા વધુ સઘન બનાવાઈ

કાશ્મીરમાં ૩૭૦ નાબૂદ કર્યા બાદ આંતકવાદી હુમલાની દહેશત અને એલર્ટના પગલે ગુજરાતના યાત્રાધામોની પણ સુરક્ષા કડક કરી દેવામાં આવી છે. આગામી ૧૫મી ઓગસ્ટે ઉજાનાર સ્વતંત્રતા પર્વને લઈ યાત્રાધામ અંબાજી મંદિરમાં સુરક્ષા સઘન કરી દેવાઈ છે. અંબાજી મંદિર સખત સુરક્ષા ધરાવતું મંદિર છે. અહીં રોજ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના દર્શનનો લાભ લેવા ઉમટી પડે છે. મ...

અંબાજી પાસે કારનો અકસ્માત, તળાવમાં ખાબકી

અંબાજી પંથક માં આજે સાંજ ના સુમારે વરસાદ નું ભારે ઝાપટું પડતા દાંતા તરફ થી અંબાજી આવી રહેલી એક એશન્ટ કાર ને અકસ્માત સર્જાયો હતો. જોકે આ એશન્ટ કાર માં 7 મુસાફરો સવાર હતા ને આ કાર નંબર જી.જે.02 બીડી 5003 જે અંબાજી થી માત્ર એક કિલો મીટર દુર જ વરસાદ નો ભારે ઝાપટું પડ્યું હોવાથી કાર ચાલકે સ્ટેરિંગ પર નું કાબુ ગુમાવતા કાર રોડ સાઈડે આવેલા એક ઊંડા તળાવ માં...