Friday, September 20, 2024

Tag: Ambaji

મુખ્યમંત્રીએ અંબાજી માતાજીના રથનું પ્રસ્થાન કરાવી ભાદરવી મહાકુંભને ખુલ...

આજથી અંબાજી ભાદરવી પૂનમના મહા મેળાનો પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મા અંબાના રથનું પ્રસ્થાન કરાવી ભાદરવી મહામેળાને ખુલ્લો મુક્યો છે. લાખો ભક્તોને આવકારવા માટે શ્રી આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટ થનગની રહ્યું છે, અને એ મુજબની જુદી વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે. 860 વ્યક્તિદીઠ એક શૌચાલયનું નિર્માણ ઉપરાંત પીવાના પાણીના ટેન્કરમાંથી નળ દ્વારા પાણી મળે...

ફિલ્મોમાં સારી ઓફર મળશે તો કામ કરીશ : શ્વેતા મહેતા

મૂળ જયપુરના અને ગુજરાતના સુરતમાં પરણેલા શ્વેતા મહેતા મોદી મિસિસ ઈન્ડિયા 2019 બન્યા બાદ બુધવારે સાંજે યાત્રાધામ અંબાજી ખાતે મા અંબાના દર્શન કરવા પોતાના પરિવાર સાથે આવી પહોંચ્યા હતા. શ્વેતાએ પરિવાર સાથે નિજ મંદિરમાં અંબાજી માતાના દર્શન કર્યા હતા. પોતાને મળેલો મિસિસ ઇન્ડિયાનો તાજ મા અંબાના ચરણોમાં મૂક્યો હતો અને પછી તે ફરી પહેર્યો હતો. મંદિરના પૂજા...

જલોત્રા ગામમાં 40 વર્ષ બાદ ચાર એકરમાં 300 મેટ્રિક ટન શેરડીનું ઉત્પાદન

પાલનપુર, તા. 19  એક સમયે ધાણધાર પંથક તરીકે ઓળખાતા પંથક શેરડીના સાંઠાઓથી લહેરાતો હતો ત્યાં પાણીના તળ ઊંડા ગયા બાદ હવે 40 વર્ષ પછી 4 એકરમાં શેરડીનું 300 મેટ્રિક ટન જેટલું ઉત્પાદન મિકેનિકલમાં ડિપ્લોમા કરનારા 40 વર્ષના ખેડૂતે કર્યું છે. જે જલોત્રા ગામમાં 50 વર્ષ પૂર્વે વડદાદા શેરડીનો ગોળ બનાવતા હતા ત્યાં પ્રપોત્રે શેરડીનો મબલખ પાક લેતા લોકો મોમાં આં...

ભાજપનાં પ્રધાન વિભાવરી દવે અંબાજી ગબ્બર પર દર્શને જતાં માતાજીની મૂર્તિ...

અંબાજી, તા. 16 અંબાજીમાં માત્ર ગુજરાતની જ નહીં પણ દેશભરની આસ્થા છે, કારણ કે 51 શકિતપીઠ પૈકીની તે એક છે. 15મી ઓગષ્ટની ઉજવણી નિમિત્તે રાજયના પ્રધાન મંડળના સભ્યો વિવિધ જિલ્લામાં ગયા હતા, જેમાં રાજયકક્ષાના પ્રધાન વિભાવરી દવે દાંતામાં ધ્વજવંદન કરવાના હતા, પણ તે અગાઉ તેઓ અંબાજી મંદિર અને ગબ્બર ઉપર દર્શન કરવા જવાના હતા. ગબ્બર ઉપર અખંડ જયોતની આગળ મૂકવામ...

અંબાજીમાં 15 ઓગસ્ટને અનુલક્ષીને સુરક્ષા વધુ સઘન બનાવાઈ

કાશ્મીરમાં ૩૭૦ નાબૂદ કર્યા બાદ આંતકવાદી હુમલાની દહેશત અને એલર્ટના પગલે ગુજરાતના યાત્રાધામોની પણ સુરક્ષા કડક કરી દેવામાં આવી છે. આગામી ૧૫મી ઓગસ્ટે ઉજાનાર સ્વતંત્રતા પર્વને લઈ યાત્રાધામ અંબાજી મંદિરમાં સુરક્ષા સઘન કરી દેવાઈ છે. અંબાજી મંદિર સખત સુરક્ષા ધરાવતું મંદિર છે. અહીં રોજ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના દર્શનનો લાભ લેવા ઉમટી પડે છે. મ...

અંબાજી પાસે કારનો અકસ્માત, તળાવમાં ખાબકી

અંબાજી પંથક માં આજે સાંજ ના સુમારે વરસાદ નું ભારે ઝાપટું પડતા દાંતા તરફ થી અંબાજી આવી રહેલી એક એશન્ટ કાર ને અકસ્માત સર્જાયો હતો. જોકે આ એશન્ટ કાર માં 7 મુસાફરો સવાર હતા ને આ કાર નંબર જી.જે.02 બીડી 5003 જે અંબાજી થી માત્ર એક કિલો મીટર દુર જ વરસાદ નો ભારે ઝાપટું પડ્યું હોવાથી કાર ચાલકે સ્ટેરિંગ પર નું કાબુ ગુમાવતા કાર રોડ સાઈડે આવેલા એક ઊંડા તળાવ માં...