Tag: Amit Chavada
બિનસચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિ.ની પરીક્ષા બંધ રખાવતાં કોંગ્રેસ આકરા વ...
અમદાવાદ,તા:૧૬
બિનસચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની ભરતી પ્રક્રિયામાં શૈક્ષણિક લાયકાતમાં ફેરફાર મુદ્દે કોંગ્રેસ દ્વારા શાસકો પર આકરા પ્રહાર કરવામાં આવ્યા છે. કોંગ્રેસે શાસક પક્ષ પર કરેલા આક્ષેપ મુજબ સરકારના આ તઘલખી નિર્ણયના કારણે ૧૦.૫૦ લાખ યુવક–યુવતીઓને શારીરિક–માનસિક અને આર્થિક ત્રાસ અપાયો છે.
ભાજપના અહંકારી શાસકોએ તઘલખી ફરમાન કરી પરીક્ષા બ...
રાહુલ ગાંધીના ફરમાન બાદ કોંગ્રેસ એક્શન મોડમાં
છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસમાં સાવ સુસ્તીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે તાજેતરમાં રાહુલ ગાંધીની અમદાવાદ મુલાકાત બાદ કોંગ્રેસમાં આંતરિક વિખવાદનો મુદ્દો ચગતા રાહુલ ગાંધીએ પ્રદેશના ટોચના નેતાઓ પરેશ ધાનાણી, અમિત ચાવડા અને રાજીવ સાતવને ફોન કરીને પરિણામ ન આપી શકનારા નેતાઓની હકાલપટ્ટીનો સ્પષ્ટ આદેશ આપતા તેની અસર જોવા મળી રહી છે. સરકારે ગૌણ સેવા પસંદગી...
15 નેતાઓની ટોળકીનો કોંગ્રેસ પર 22 વર્ષથી કબજો
અમદાવાદ, તા.13
કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, અહમદ પટેલ, ભરતસિંહ સોલંકી, પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયા, શક્તિસિંહ ગોહિલ, સિદ્ધાર્થ પટેલ જેવા 15 નેતા 22 વર્ષથી કોંગ્રેસને બનાવી રહ્યા છે. હાર માટે આ નેતાઓ જ જવાબદાર હોવાનું વારંવાર નેતાઓ કહેતા આવ્યા છે. આ ટોળકી ભાજપને મદદ કરી રહી હોય એવો માહોલ ગુજરાતની પ્રજા વચ્ચે વારંવાર ઊભો થતો રહ્યો છે. તેમને ખસેડવ...
અહેમદ પટેલ સોનિયા ગાંધીનો પડછાયો બનતાં ગુજરાત કોંગ્રેસ ભડકે બળી રહી છે...
અમદાવાદ, તા.07
વિધાનસભાની પેટા ચૂંટણીઓ પૂર્વે કોંગ્રેસમાં ચાલી રહેલો આંતરિક વિખવાદને ઠારવા કોંગ્રેસનું મોવડીમંડળે ગુજરાતના પ્રભારી રાજીવ સાતવને તાત્કાલિક ગુજરાત મોકલીને સ્થિતિને સાંભળવાનો આદેશ કર્યો છે. દરમિયાનમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પણ જયરાજસિંહ પરમારને મળીને નારાજગી દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો. બન્ને વચ્ચે બેઠક થઈ હતી. અમિત ચાવડા પક્ષના ...
ગેંગસ્ટાર રવિ પૂજારીનો કબજો લેવા ગુજરાત પોલીસે સેનેગલ સરકારને પત્ર લખ્...
અમદાવાદ,તા.24
ગુજરાતનાં રાજકારણીઓ અને બિલ્ડરોને ધમકી આપનાર અંડરવર્લ્ડ ડોન રવિ પૂજારીને હવે ગુજરાતમાં લાવવા રાજ્ય સરકારે પ્રયત્નો શરૂ કર્યા છે. ગુજરાતમાં રાજકીય પક્ષના નેતાઓ અને બિલ્ડરો સહિત 20 વ્યક્તિઓને ખંડણી માટે ધમકીભર્યા ફોન કરનાર અને આફ્રિકાની જેલમાં બંધ અંડરવર્લ્ડ ડૉન રવિ પૂજારીનો કબજો મેળવવા માટે ગુજરાત પોલીસે આફ્રિકાના સેનેગલ સરકાર સાથે ...
દિગ્ગજ નેતા ઈન્દ્રનીલ રાજયગુરુની કોંગ્રેસ વાપસીના એંધાણ
ગાંધીનગર,તા.23
રાજકોટના કોંગ્રેસના પૂર્વ અને દિગ્ગજ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુની ફરીથી કોંગ્રેસમાં વાપસી કરી શકે છે. વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નિવેદનમાં ઇન્દ્રનીલ રાજ્યગુરુ કોંગ્રેસમાં પરત ફરે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે.
એક રીપોર્ટ અનુસાર ગાંઘીજીની 150મી જન્મ જયંતી નિમિત્તે કોંગ્રેસ દ્વારા પોરબંદરથી સાબરમતી આશ્રમ અને સાબરમતી આશ્રમથી દાંડી સુધી...