Monday, February 23, 2026

Tag: Amit Chawsda

અહેમદ પટેલને નોટિસ કેમ આપવામાં આવી ? દિલ્હીમાં કોઈ વજન રહ્યું નહીં

દિલીપ પટેલ allgujaratnews.in@gmail.com કોંગ્રેસના ખજાનચી અહમદ પટેલને આવકવેરા વિભાગે હવાલા ટ્રાન્જેક્શન કેસમાં સમન્સ મોકલ્યું છે. હવે અહમદ પટેલના 400 કરોડ રૂપિયાના હવાલા કેસમાં આવક વેરા વિભાગે પૂછપરછ કરવા નોટિસ પાઠવીને હાજર થવાનો આદેશ આપ્યો છે.અગાઉ અહમદ પટેલને 11 ફેબ્રુઆરી 2020એ સમન્સ મોકલ્યું હતુ અને 14 ફેબ્રુઆરી 2020 હાજર થવા જણાવ્યું હતું. આ સ...