Wednesday, April 16, 2025

Tag: Amit Shah

શંકર અને શાહ જૂથની લડાઈ ડીસામાં ચરમસીમાએ

शंकर और शाह गुट के बीच लड़ाई चरम पर पहुंच गई Fight between Shankar and Shah faction reaches its peak ભાજપના પ્રમુખને ઉથલાવી દેવા માટે શશીકાંત અને માળી જૂથ સામસામે બટાકા નગરી ડીસામાં ભાજપમાં વારંવાર રાજીનામાં કેમ પડે છે દિલીપ પટેલ અમદાવાદ, 24 ઓગસ્ટ 2024 ગુજરાત ભાજપમાં જૂથવાદ પરાકાષ્ઠા પર છે. બનાસકાંઠા જિલ્લામાં શંકર ચૌધરીના વ્યક્તિવાદ ભાજ...

શરણાર્થી – અમિત શાહ થોડા હિંદુઓને નાગરિક બનાવીને કેવું રાજકારણ ખ...

ભાજપનું ગુજરાતમાં વિદેશી હિંદુ કાર્ડ નકલી કાર્ડ છે What politics is HM Amit Shah doing by making a few Hindus refugees citizens? चंद हिंदुओं को नागरिक बनाकर गृह मंत्री अमित शाह कौन सी राजनीति कर रहे हैं? ગુજરાતમાં 5 હજારથી વધારે વિદેશી હિંદુ નથી દિલીપ પટેલ અમદાવાદ, 20 ઓક્ટોબર 2024 ગૃહ પ્રધાન અમિત શાહે 19 ઓગસ્ટ 2024માં ગુજરાતના 188 હિંદુ શરણ...

ફરી જૂઠ – અમિત શાહે ખેડૂતોની આવક બે ગણી કરવાના મોદીના વચને ફેરવી...

જૂનાગઢ, 19 માર્ચ 2022 કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે ગુજરાતના જૂનાગઢમાં કૃષિ શિબિરમાં ખેડૂતોને બે ગણી આવક કરવાના મોદીના વચનને ફેલવી તોળતા જણાવ્યું હતું કે, મોદી સરકાર દેશના ખેડૂતોની આવક બમણી નહીં, પરંતુ આવનારા 10 વર્ષમાં અનેકગણી કરવા માટે મક્કમ છે. કુદરતી ખેતી અમિત શાહે કહ્યું કે, કુદરતી ખેતી જ એકમાત્ર વિકલ્પ બચશે. DAP અને યુરિયાન...

અમિત શાહન ભાષણમાં કેવા જૂઠાણા ચલાવ્યા તે જૂઓ

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે બેંગલુરુમાં 'સંકલ્પ સે સિદ્ધિ' પરિષદની ત્રીજી આવૃત્તિને સંબોધિત કરી હતી. કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈ અને કેન્દ્રીય સાંસ્કૃતિક, પર્યટન અને ઉત્તર પૂર્વ બાબતોના મંત્રી જી. કિશન રેડ્ડી અનેક નેતાઓ સાથે કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં શાહે જે ભાષણ આપ્યું તે તેના વિભાગ દ્વારા જારી કરવામાં આ...

પાટીલ તમામ જૂથોને કાપીને પોતાનું સંગઠન બનાવશે, અમિત શાહ અને રૂપાણીનો જ...

ગાંધીનગર, 13 નવેમ્બર 2020 ચંદ્રકાંત પાટીલ ભાઉએ 21મી જુલાઇએ ગુજરાતના પ્રદેશ પ્રમુખના હોદ્દાનો ચાર્જ સંભાળ્યો હતો. 24 જુલાઈ 2020ના દિવસે નવસારી ખાતે જાહેર કર્યું હતું કે, તેઓ બહું ઝડપથી નવું સંગઠન બનશે. તેમ છતાં 5 મહિના થઈ ગયા હોવા છતાં નવું સંગઠન જાહેર કરી શક્યા નથી. હવે તેમની પાસે અવકાશ છે અને પક્ષમાં હીલચાલ થઈ રહી છે. હાલમાં પ્રદેશ માળખામાં છે ...

અમિત શાહની તબિયત સારી હોવા છતાં એક મહિનાથી કેમ છે ગાયબ ?

દેશના રાજકીય તખ્તા પર લાંબા સમયથી અમિત શાહની ગેરહાજરી અને તેમની તબિયત ચર્ચાનો મુદ્દો બનતી જાય છે. શાહ છેલ્લા એક મહિના કરતાં વધારે સમયથી ગાયબ છે. કોરોનાનો ચેપ લાગતાં ગુરૂગ્રામની ખાનગી હોસ્પિટલમાં સારવાર પછી શાહ હોમ ક્વોરેન્ટાઈન થયા હતા. 17 ઓગસ્ટે તબિયત બગડતાં તેમને ફરી એઈમ્સમાં દાખલ કરાયા. શાહની તબિયત સારી હોવાનું એઈમ્સ દ્વારા વારંવાર કહેવાયું છે...

મુન્નાભાઈ એમબીબીએસની જેમ રાતોરાત કોવિડ હોસ્પિટલ શરૂ કરી દેવામાં આવી, ક...

ગાંધીનગર, 12 ઓગસ્ટ 2020 બનાસકાંઠાના કલેક્ટરને એક અરજી કરવામાં આવી છે કે,  કોરોના ના ઓથા હેઠળ તમે જનતા હોસ્પિટલ ના નામે સરકારી ખર્ચે કમાવવા માટે મંજુરી આપી તે જગ્યા સરકારના દફતરે કાયદેસર છે કે કેમ તે તપાસ કરો. મુન્નાભાઈ એમબીબીએસની જેમ આ હોસ્પિટલ રાતોરાત શરૂ કરી દેવામાં આવી છે. જ્યાં હોસ્પિટલ ન હતી. પણ ભાજપના નેતાઓએ ફાયદાઓ લેવા 15 વર્ષથી ખાલી પડેલ...

મોદીનો કૃષિ વીમો નિષ્ફળ જતાં અમિત શાહના ખાસ એવા રૂપાણીએ નવી યોજના જાહે...

ગાંધીનગર, 10 જૂલાઈ 2020 વિમા કંપનીઓને અબજો રૂપિયાનો ફાયદો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપી દીધા બાદ ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને લાગ્યું કે મોદીની ખેડૂત વીમા યોજના ખોટી છે. સફળ થઈ નથી તેથી તે બંધ કરીને હવે અમિત શાહના ખાસ માણસ એવા મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ મોદીની યોજના બંધ કરીને ગુજરાત સરકારની યોજના લાગું કરી છે. અગાઉ કોંગ્રેસ શાસિત રાજ્યોએ મો...

ગુગલમાં સર્ચ કરતાં મોદી પછી કોંગ્રેસના હાર્દિક પટેલની છબી સૌથી વધું દે...

ગુજરાતમાં કોંગ્રેસ 29 વર્ષની સત્તામાં નથી. નરેન્દ્ર મોદીની સ્ટાઇલમાં નરેન્દ્ર મોદીને જવાબ આપવો જોઇએ તેવું માનતા કોંગ્રેસના નેતાઓ કહે છે કે, તે માટે હાર્દિક પટેલ ફીટ છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તેમના ભાષણમાં નરેન્દ્ર મોદીની વિરૂદ્ધમાં એકપણ શબ્દ ઉચાર્યો ન હતો. તેથી તેઓ પેટાચૂંટણીઓ જીતી ગયા હતા. હાર્દિકે મોદીને જાહેરમાં ગાળો આપવાનું બંધ ...

અમિત શાહનો ખાસ મહેન્દ્ર, બનાવટી CBI ઓફિસર તરીકે પકડાયો

અમદાવાદના નવરંગપુરા પોલીસ સ્ટેશનનો વોન્ટેડ આરોપી મુંબઈ જઈને નકલી CBI બની તોડ કરતો હતો. અમદાવાદમાં અનેક લોકોનું ચીટિંગ કરી ફરાર થયેલો આરોપી મહેન્દ્ર ચોપડા છેલ્લા કેટલાક સમયથી મુંબઈમાં રહેતો હતો. મુંબઈમાં નકલી CBI આઇનું કાર્ડ બનાવી પોતાની ઓળખાણ લોકોને CBI ઓફિસર હોવાની આપતો હતો. મુંબઈ ખાતે નકલી CBI બનીને તોડ કરવા જતા ત્યાં અસલી મુંબઈ CBIની આવી પોહચી હ...

અમિત શાહને પાછળ રાખીને યોગી આદિત્યનાથે ભાજપમાં બીજા નંબરનું સ્થાન મેળવ...

ઉત્તર પ્રદેશમાં ભાજપ સરકારના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ભાજપમાં રાજકીય ગ્રાફમાં ઝડપથી વધારો જોવા મળ્યો છે. દિલ્હીની ઝગઝગાટથી દૂર, યોગી આદિત્યનાથે દેશમાં પોતાને માટે નામના ઉભી કરી છે. યોગી ભગવધારી છે. પરંતુ તેમની વિચારધારા અને હિન્દુત્વની વિચારધારા વહીવટમાં જોવા મળી નથી. અમિત શાહમાં એવું નથી. ભારતના લોકોએ અમિત શાહને નકારી કાઢ્યા છે. ગુજરાતમાં તેમણે...

અમિત શાહ અને મોદી વચ્ચેના વિખવાદોની પ્રતિકૃતિ એટલે સી આર પાટીલની નિમણુ...

ગાંધીનગર, 22 જૂલાઈ 2020 અમિત શાહ અને નરેન્દ્ર મોદી વચ્ચે મનભેદ ટ્રામ્પના આગમન અને દિલ્હીના કોમી તોફાનો બાદ વધી ગયા છે. જેનો સીધો પડઘો ગુજરાતમાં સી આર પાટીલને ભાજપના પ્રદેશ પ્રમુખ બનાવવા સુધી દેખાય છે. બન્ને વચ્ચે હમણાંથી સારી બોડી લેન્વેઝ જોવા મળતી નથી. અમિત શાહ જો દિલ્હીમાં સરકારી બેઠક કરી શકતા હોય તો તેઓ ગુજરાતમાં કોરોના અંગે કોઈ બેઠક કરી નથી....

અમદાવાદ APMCના લાંભા બજારના કરોડોના જમીન કૌભાંડ પર, કોરોના બિલીંગ કૌભા...

ગાંધીનગર, 14 જૂન 2020 કોરોનામાં જમાલપુર વિસ્તારમાં શાકભાજીના વેપારીઓના કારણે આખા અમદાવાદને ઝપેટામાં લીધું હોવાથી શાકભાજીને લાંભામાં શરૂ કરવા માટે નક્કી કરાયું હતું. તે અંગે જાહેરાતો આપીને ત્યાં મંડપ બાંધવામાં આવ્યા હતા. પણ ત્યાં 200માંથી એક પણ વેપારીને સમીયાણાની દુકાન આપવામાં આવી ન હતી. તેમ છતાં તેનું રૂ.36 લાખનું બિલ મંજૂર કરીને અધિકારીઓ દ્વારા ક...

ભાજપના નવા પ્રદેશ પ્રમુખ કોણ ? શું મંત્રીમંડળનું વિસ્તરણ થશે ?

ગાંધીનગર, કોરોનાની સ્થિતીમાં લોકડાઉન ખુલી ગયા પછી હવે ફરીથી ગુજરાત ભાજપના નવા સંગઠનને લઇને ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે, સાથે જ રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાંથી પક્ષપલટો કરનારા ધારાસભ્યોને મંત્રીમંડળમાં સ્થાન મળશે કે નહીં તેના પર પણ સૌ કોઇની નજર છે ? ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની ટર્મ પુરી થઇ રહી છે, તેમના સ્થાને હવે નવા પ્રદેશ પ્રમુખના નામ પ...

અમિત શાહ અને મોદીના સંબંધોમાં ગુજરાતની તિરાડ

દિલીપ પટેલ અમદાવાદ, 6 મે 2020 નરેન્દ્ર મોદીના હનુમાન તરીકે ઓળખાતા દેશના ગૃહ પ્રધાન અમિત શાહ અને નરેન્દ્ર મોદી વચ્ચે રાજકીય તિરાડ પડી છે. બન્ને વચ્ચે ચોક્કસ બાબતો અંગે વિખવાદ થયા છે. અમદાવાદમાં નમસ્તે ટ્રમ્પ વખતે કાર્યક્રમ થયો તે જ દિવસે દિલ્હીમાં તોફાનો થયા ત્યારે સમગ્ર દુનિયામાં ભારતની અને ખાસ કરીને મોદીની બદનામી થઈ હતી. તે તોફાનોને કાબૂમ...