Wednesday, April 16, 2025

Tag: Amit Shah

કાશ્મીરમાં લોકોએ ભારતના લોકોને નોકરી આપવાનો વિરોધ કરતાં અમિત શાહે ફેરવ...

કેન્દ્રનું જાહેરાનામું પાછું ખેંચ્યું, ફક્ત રહેવાસીઓને જ સરકારી નોકરી મળશે જમ્મુ અને કાશ્મીર 04 એપ્રિલ, 2020 જમ્મુ-કાશ્મીરમાં સરકારી નોકરીઓના સંદર્ભમાં જારી કરાયેલા આદેશનો સખ્ત વિરોધ થયા બાદ કેન્દ્ર સરકારે પોતાનું પગલું પાછળ ખેંચવું પડ્યું છે. કેન્દ્ર સરકારે 1 ફેબ્રુઆરી 2020માં કરેલા આદેશમાં રાજ્યના રહેવાસીઓ માટે ફક્ત ગ્રુપ -4 સુધીની જ નોકરીઓ...

ભાજપના પાંચ જુથો સત્તા મેળવવા રૂપાણીને નબળા દેખાડી રહ્યાં છે

ભાજપમાં પાંચ અલગ અલગ જૂથ પડી ગયા છે. જેમાં એક જૂથ મોદીનું છે. બીજું જૂથ અમિત શાહનું છે. ત્રીજું જૂથ આનંદીબહેન પટેલનું છે અને એક જૂથ નીતિન પટેલનું છે કે જે ઉત્તર ગુજરાતનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યારે વિજય રૂપાણીનું અલગ જૂથ રાજકોટ અને સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરે છે. આ પાંચેય જૂથોના વગદાર નેતાઓ સત્તા મેળવવા અને સત્તાનો ભ્રષ્ટાચારી રૂપિયાનો સ્વાદ ચાખ...

સોનિયા, રાહુલ ગાંધી નાગરિકતા ગુમાવી દેશે, ફાઇલ અમિત શાહના ટેબલ પર

પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ દાવો કર્યો છે કે AICC અધ્યક્ષ સોનિયા ગાંધી અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની નાગરિકતા ટૂંક સમયમાં ખતમ થઈ જશે. ફાઇલ ગૃહમંત્રી અમિત શાહના ટેબલ પર છે અને ટૂંક સમયમાં તેઓ તેમનું નાગરિકત્વ ગુમાવી દેશે. ધ હિન્દુના અહેવાલમાં જેઓ ભારતીય છે ત્યારે બીજા દેશની નાગરિકતા લઈ રહ્યા છે, તેમની ભારતીય નાગરિ...

ભાજપના અમિત શાહ કે મોદીનું રામ મંદિર દિલ્હીમાં ન ચાલ્યું – સરવે

સર્વેક્ષણ: આઠ મહિનામાં 48% વોટર ભાજપ છોડીને આમ આદમી પક્ષ તરફ જતો રહ્યો છે. જે રામ મંદિરથી લોભાયો નથી અને 370ને તો ઉખે઼ડીને ફેંકી દીધી છે. કેન્દ્રિત અને દિલ્હીમાં અલગ-અલગ સરકારો હોવા જોઈએ. 13 ડિસેમ્બરે લોકોએ જણાવ્યું હતું કે તેણીએ વોટિંગ કર્યું નથી, કારણ કે નિગમોમાં નાના સરકારો રહે છે, મગર બેસે છે. દિલ્હી ચૂંટણીમાં ઈન્ડિયા ટુડે-એક્સિસ માઇ ઇન્ડ...

2019માં 6 પત્રકારોની હત્યા, વિશ્વમાં 49, ગુજરાતમાં 1ની હત્યા અને 16 હુ...

નવા ઠાકુરિયા દ્વારા * વર્ષ 2019 સમાપ્તિ રેખા પૂર્ણ થતાં જ, ભારત બે જાનહાનિ સાથે તેના જર્નો-હત્યાના સૂચકાંકમાં સુધારો લાવશે તેવું લાગે છે, જ્યાં ઉત્તર-પૂર્વીય પ્રદેશ સતત બીજા વર્ષે લેખકોની હત્યાના કોઈપણ બનાવને ટાળે છે, જોકે દક્ષિણ એશિયાઇ ક્ષેત્રમાં પુષ્ટિ હત્યાની સાક્ષી છે. વર્ષ દરમિયાન તેમની કામગીરી કરતી વખતે 12 પત્રકારો. (2019માં ગુજરાતમાં પત્...

25 વર્ષની ભાજપની નીતિ – ગરીબ ખેડૂતોની જમીન પર સિંચાઈ નહીં, શ્રીમ...

ગાંધીનગર : સિંચાઈ કરીને ખેતી કરવાનું વલણ ગુજરાતમાં બદલાઈ રહ્યું છે. 42.68 લાખ હેક્ટરમાં કૂવો, બોર, તળાવ, નદી, નાના બંધ અને મોટા બંધથી સિંચાઈ કરીને ખેતી કરવામાં આવે છે. પાણી હોય તો  વર્ષમાં ત્રણ વખત ખેતરમાં પાક લઈ શકાય છે. મોટા ભાગે ખેડૂતો હવે સિંચાઈ વિસ્તારમાં એક વખત પાક લઈ રહ્યાં છે. પણ ત્રીજો પાક કો એક પણ ખેડૂત લેતા નથી. બદલાયેલા આ વલણથી ગુજરાતની...

સંવિધાન બચાવો, દેશ બચાવોના નારા સાથે કોંગ્રેસનું આંદોલન

સંવિધાન બચાવો, દેશ બચાવોના નારા સાથે અમદાવાદના કોચરબ આશ્રમ ખાતે યોજાયેલા ધરણા પ્રદર્શનમાં લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. મહિલાઓ, યુવાનો સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરો, આગેવાનોએ ભાજપાના સંવિધાન વિરોધી પગલા સામે ભારે સૂત્રોચ્ચાર કર્યો હતો. બંધારણ કે જે વિવિધતામાં એકતા સાથે દેશના તમામ નાગરિકોને સમાનતાના અધિકાર આપ્યો છે. ભારતીય બંધારણના આર્ટીક...

35 રાજકીય પક્ષો પોતાના ખર્ચાઓ ચૂંટણી પંચને આપતાં નથી

મોટાભાગના રાજકીય પક્ષો સમયસર પોતાના હિસાબો જાહેર કરતાં નથી. ભારતીય ચૂંટણી પંચે 19મી નવેમ્બર, પોતાના પત્રમાં, તમામ રાજકીય પક્ષોના રાષ્ટ્રપતિઓ , જનરલ સેક્રેટરીઓને સંબોધતા જણાવ્યું છે કે પક્ષોએ તેમના ઓડિટ અહેવાલોની વિગતો કમિશનને સુપરત કરવી ફરજિયાત છે. આ અહેવાલમાં નાણાકીય વર્ષ 2018-19 દરમિયાન 3 રાષ્ટ્રીય પક્ષો અને 22 પ્રાદેશિક પક્ષો દ્વારા ચૂંટણી પં...

કોંગ્રેસને ગુંડાઓની પાર્ટી કહેનારાઓએ જ હવે ઠાંસીઠાંસીને ગુનગારો ભર્યા

ઓરિજનલી ભાજપના સંનિષ્ઠ કાર્યકર નથી. બઘાં આયાત કરેલા નેતાઓ છે. ગુજરાતની કેબિનેટમાં કુંવરજી બાવળિયા, જ્યેશ રાદડિયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા અને  જવાહર ચાવડા કોંગ્રેસના બળવાખોર નેતાઓ અને આયાતી ધારાસભ્યો છે. મોદીના શાસન દરમ્યાન કોંગ્રેસ તૂટી છે અને તૂટતી રહી છે. કોંગ્રેસના કરપ્ટ નેતા ભાજપમાં ચોખ્ખા અને દુધે ધોયેલા!!.. કોંગ્રેસના મજબૂત નેતાઓ કે જેઓ ...

ગુજરાત જવાના ડરે,પરફોર્મન્સ સુધારવા મોદીનો રૂપાણીને આદેશ

ગુજરાતમાં ભાજપની સરકાર બચાવવા તેમજ 2020ની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી તેમજ 2022માં વિધાનસભાની ચૂંટણીની તૈયારી શરૂ કરવા માટે કેન્દ્રીય મોવડી મંડળે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ પાર્ટીના અગ્રણી નેતાઓને સૂચના આપી છે. હાઈકમાન્ડની નારાજગી ભાજપના હાથમાંથી એક પછી એક રાજ્ય સરકારો નિકળી રહી છે ત્યારે ગુજરાતની ભાજપની સરકારને બચાવવા માટે...

ગુનેગારોનો પક્ષ ભાજપ

કે-ન્યૂઝ, ગાંધીનગર,તા:25  ભારતના રાજકારણમાં બદલાવ આવ્યો છે. 1990માં કેડરબેઝ અને સિદ્ધાંતનિષ્ઠ ભારતીય જનતાપાર્ટીની આબરૂનું ધોવાણ થઇ રહ્યું છે. અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણીની અસલ ભાજપમાં સત્તા માટે પરિવર્તન થઇ રહ્યું છે. પાર્ટીના ગુજરાત બેઝ સિદ્ધાંતનિષ્ઠ સિનિયર કાર્યકર કહે છે કે- જ્યાં સુધી ભાજપની કમાન નરેન્દ્ર મોદી અને અમિત શાહના હાથમાં...

સરકાર-સંગઠન વચ્ચે ખટરાગ પ્રદેશ ભાજપના થયા પાંચ ભાગ!!

કે-ન્યૂઝ, ગાંધીનગર,તા:17  ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સત્તાના બે વર્ષ પછી પણ બોર્ડ-નિગમોમાં રાજકીય વ્યક્તિઓની નિયુક્તિ નહીં કરતા હોવાથી સરકાર અને સંગઠન વચ્ચે ખટરાગ વધી ગયો છે. હવે તો નવા પ્રદેશ પ્રમુખની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે સરકારમાં ખાલી પડેલા રાજકીય પદો માટે નિયુક્તિની માગણી ધારાસભ્યો તેમજ પ્રદેશના આગેવાનો દ્વારા શરૂ કરવામાં આવી છે. ...

ગુજરાતની 30 નાની કંપનીઓ 4000 કરોડ બેંકની લોન લઈને ભાગી

ગુજરાતમાં નાના અને મધ્યમ કદની સંખ્યાબંધ કંપનીઓએ બૅન્ક પાસેથી ધિરાણ લીધા બાદ તેના પૈસા ચાંઉ કરી જવાની ઘટના ભાજપ સરકાર સત્તા પર આવી ત્યારથી વધી છે. જેમાં મોટાભાગના લોકો ગુજરાત છોડીને વિદેશ ભાગી ગયા છે. છેલ્લા 6 વર્ષથી બૅન્કોમાંથી ધિરાણ લઈને પૈસા ન આપતી પેઢીઓ વધી છે. રાષ્ટ્રીયકૃત બૅન્કના ગુજરાતમાં આવેલી શાખાઓના વિલફૂલ ડિફોલ્ટર્સની યાદી જાહેર થઈ છે....

અમદાવાદમાં ધોળા દિવસે રૂ.3000 કરોડની સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં લૂંટ

ગુજરાતના રાજનેતા નરેન્દ્ર મોદી જ્યારથી વડાપ્રધાન બન્યાથી ત્યારથી લઈને 2019 સુધીમાં દેશની 402 કંપનીઓએ રૂ.25 હજાર કરોડની બેંકની લોન લઈને ભરી નથી. જેમાં દેશમાં સૌથી વધું ફ્રોડ કરનારી ગુજરાતની 50 એટલે કે 13 ટકા લોકો તો ગુજરાતના છે. 50 કંપનીઓમાંથી 43 કંપનીઓ તો અમદાવાદની છે. એટલે કે અમદાવાદમાં કામ કરતાં લોકો ધોળા દિવસે બેંક કઈ રીતે લૂંટવી તે સારી રીતે જા...

આણંદ કોંગ્રેસમાં વધું એક ભંગાણ, કોણ જવાબદાર ? ભરત કે અમિત ચાવડા ?

આણંદ નગરપાલિકાના વિરોધ પક્ષ કોંગ્રેસના દંડક અને કાઉન્સિલર કેતન બારોટ ભાજપમાં જોડાય એવી શક્યતા છે. પ્રદેશ પ્રમુખના જમણા હાથ ગણાતાં કેતન બારોટે રાજીનામું આપવા પાછળ ધનપતિ બનેલા ભાંજપના નેતાઓની મોંઘી ઓફર કારણભૂત માનવામાં આવે છે. વળી, શિક્ષણ સમિતિની ચૂંટણીમાં સભ્ય પદે તક નહીં મળતાં નારાજગી ઉકેલવામાં અમિત ચાવડા નિષ્ફળ રહ્યાં છે. આણંદ નગરપાલિકાના રાજકારણમ...