Saturday, September 27, 2025

Tag: Amit Shah

શહેરના તળાવોને સ્વચ્છ અને ગંદકીમુકત કરવાની અમપાની યોજના સફળ થશે?

અમદાવાદ,તા.03 અમદાવાદ શહેરના તળાવોને ડેવલપ કરવા માટે  અમપા દ્વારા અનેક વાર જાહેરાત કરવામાં આવી છે. પરંતુ તળાવોમાં ગટરના પાણી અનઅધિકૃત રીતે ઠલવાઈ રહ્યા છે ત્યારે કમિશનર વિજય નહેરા દ્વારા  તમામ તળાવોને સ્વચ્છ અને ગંદકીમુકત કરવા માટે નિર્ણય કરાયો છે. તળાવો સાફ કરવા ગટરના જોડાણો દૂર કરવા માટે વધુ ત્રણ મહિનાનો સમય આપવામાં આવ્યો છે. જો કે નહેરા અગાઉ 2...

’ગુજરાત , ગાંધીનું છે કે પછી ગોડસેનું?’ : વિપક્ષ નેતાના મો...

ગાંધીનગર, તા. 02 મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ અને ભૂતપૂર્વ વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીની જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશ તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરી રહ્યો છે. ત્યારે ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતાએ ટ્વિટરના માધ્યમથી વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ એકપછી એક એમ ત્રણથી વધારે ટ્વિટ કરીને ટ્વિટર ગજવી મૂક્યું છે. ટવીટર પર ધાનાણીના ચાબખા ગાંધી જંયત...

સુરતના પોલીસ કમિશનર પદે આર બી બ્રહ્મભટ્ટ અને અમદાવાદના સ્પેશિયલ કમિશનર...

અમદાવાદ, તા. 30 બીજી ઓકટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહરાજ્ય પ્રધાન અમિત શાહ અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે તે પહેલા રાજ્યના ગૃહ વિભાગે સિનિયર આઈપીએસ સહિત 25 આઈપીએસ અધિકારીઓની બદલીનો આદેશ સોમવારની સાંજે બહાર પાડ્યો હતો, જેમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના સ્પેશિયલ કમિશનર તરીકે લાંબા સમયથી ખાલી પડેલી જગ્યા ઉપર એડીશનલ ડીજીપી  અજય તોમરને મૂકવામાં ...

શંકરસિંહ વાઘેલાના જનવિકલ્પમાં ડ્રગ્સ માફિયા ચૂંટણી લડેલો

અમદાવાદ : પોલીસે ડ્રગ્સ રેકેટ ચલાવતા બે ભાગીદાર અને દોઢ કિલો એમડી ડ્રગ્સ સાથે બે શખ્સોને ઝડપી લીધા છે. દોઢ કરોડના ડ્રગ્સ મુખ્ય સૂત્રધાર શહેજાદ તેજાબવાલાના ઘરેથી પિસ્તોલ, ત્રણ કારતૂસ અને 54 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા છે. ડ્રગ્સનો ધંધો કરતા હરીફની બાતમી પોલીસને આપી એમડી (મેંથા એમ્ફેટામાઈન) ડ્રગ્સનું રેકેટ ચલાવતા અને પોતાની જાતને પત્રકાર ગણાવતો શહેજાદ...

જીસીએના પ્રમુખપદે પુત્ર જયની તાજપોશી અમિત શાહ કરશે

નરેન્દ્ર આઈ. પંચોલી અમદાવાદ, તા.27 ગુજરાત ક્રિકેટ એસોસિએશનને પણ અન્ય રાજ્યના એસોસિએશનની જેમ ચૂંટણી યોજવાની ફરજ પડી છે. એમ તો સત્તાવાર રીતે 28 સપ્ટેમ્બર શનિવારના રોજ એજીએમ યોજાશે જેમાં તમામ ઉમેદવાર બિનહરીફ જાહેર કરાય એવી પૂરી શક્યતા છે. જેમાં ભાજપના નેતા અને કેન્દ્રીય ગૃહપ્રધાન અને જીસીએના પ્રવર્તમાન પ્રમુખ અમિત શાહના પુત્ર જય શાહને જ સત્તા સો...

ગાંધીઆશ્રમ તોડી પાડી ગાંધીજીના વિચારોની હત્યા સંઘના પ્રચારક કરશે

ગાંધીઆશ્રમને તોડી પાડી આધુનિક પ્રોજેક્ટ તૈયાર કરાયો, આશ્રમનાં 200 મકાનો તોડી પાડી નવા બનાવવા ઓફર, સરકારી સંસ્થાઓને મકાનો ખાલી કરવા નોટિસ આપવામાં આવી, ગાંધીજીને ફરી એક વખત વિશ્વકક્ષાએ લઈ જવાશે, વડાપ્રધાન મોદી 2 ઓક્ટોબરે આશ્રમથી યોજના જાહેર કરે એવી શક્યતા 2 ઓક્ટોબર થી શરૂ થાય છે ગાંધીજીની આત્મકથા, રોજ આવશે નવો અંક, વાંચવા માટે જોતા રહો allgujaratn...

ગુજરાતમાં મોરારજી દેસાઈ, નરેન્દ્ર મોદીની જગ્યા હજુ ખાલી જ છે

ગાંધીનગર,તા.26 ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભલે ગુજરાત છોડ્યું હોય પરંતુ રાજ્યના શાસનકર્તાઓ અને બ્યુરોક્રેસી મોદીના નામને ભૂલી શકી નથી. હવે મોદીની સાથે અમિત શાહનું નામ જોડાયું છે. રાજ્યમાં ઓફિસરોની બદલી કરવી હોય કે કોઇ નવો નિર્ણય લેવો હોય તો મોદી અને અમિત શાહ પાસે જવું પડે છે. પાર્ટીના કોઈ નેતા પાસે મોદીની આભા નથી ભાજપના એક સિનિયર કાર્ય...

કેન્સર હોસ્પિટલમાં ભ્રષ્ટાચાર અને અનીતિનું કેન્સર

જીસીએસ હોસ્પિટલમાં અનેક પ્રકારની ગેરરીતિઓ ચાલતી હોવાનો ભૂતપૂર્વ કર્મચારીનો આક્ષેપ અમદાવાદ : પ્રખ્યાત ગુજરાત કેન્સર સોસાયટીના નામે ચાલતી ચામુંડા બ્રીજ પાસેની જીસીએસ હોસ્પિટલમાં અનેક પ્રકારની ગેરરીતિઓ ચાલતી હોવાનો ઘટસ્ફોટ હોસ્પિટલનાં જ એક ભૂતપૂર્વ કર્મચારીએ કર્યો છે. ટ્રસ્ટના નામે શરૂ કરાયેલી હોસ્પિટલ હવે તદ્દન ખાનગી હોસ્પટલ ની ઢબે જાહેર જનતા પાસે...

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 29મીએ ગુજરાતના પ્રવાસે આવશે

ગુજરાતમાં નવરાત્રી શરૂ થઇ રહી છે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી વધુ એક વખત ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. પાર્ટીના સૂત્રો કહે છે કે અમિત શાહ 28 અને 29મી સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાત લેશે. તેઓ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત પાર્ટીના પ્રદેશ નેતાઓ સાથે પેટાચૂંટણીની ચર્ચા કરે તેવી સંભાવના છે. અમિત શાહ કેટલાક સરકારી કાર્યક્રમોમાં પણ ભાગ લેવાના છે. ...

અમિત શાહ અને આનંદીબેન પટેલ એક થયા હોવાની ચર્ચા

અમદાવાદ,તા.22 ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ એકાએક અમદાવાદની રાતની મૂલાકાતે આવતાં અનેક તર્કવિતર્ક થઈ રહ્યાં છે. છેલ્લા બે દિવસથી આનંદીબેન પટેલ પણ ગુજરાતની મુલાકાતે છે. આમ આ બન્ને ગુજરાતમાં આવતાં નવા રાજકીય સમીકરણો આકાર લઈ રહ્યાં છે. અમિત શાહ સામાજિક કામ માટે આવતાં હોવાનું પક્ષના સત્તાવાર સૂત્રો કહી રહ્યાં છે. જ્યારે આનંદીબેન પટેલ છેલ્લાં બ...

શાહ ભાજપના પદાધિકારીઓ તેમજ મુખ્યપ્રધાન સાથે મહત્વની બેઠક યોજશે

ગાંધીનગર, તા. 20 કેન્દ્રીય ગૃહપ્રધાન અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવશે. 30મી સપ્ટેમ્બરે અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવવાના છે. તેઓ રેપિડ એક્શન ફોર્સ (આરએએફ)ના સ્થાપના દિવસ નિમિત્તે યોજાનારા કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે તો સાથે તેઓ પોતાના પૈતૃક ગામ માણસાની પણ મુલાકાત લેશે. આ ઉપરાંત રાજ્યના ભાજપ એકમના...

રાજનીતિના ચાણ્કય ગણાતા શાહની ધર્મશ્રધ્ધા: માણસામાં બહુચર માતાની આરતી ઉ...

ઓક્ટોબર 1964માં જન્મેલા અમિત શાહ હાલની રાજનીતિના ચાણક્ય ગણાય છે. તેમનો જન્મ મુંબઈના એક ધનાઢ્ય વેપારીના પરિવારમાં થયો હતો. રાજકારણમાં આવતા પહેલા તેઓ ગુજરાતના તેમના પૈતૃક ગામ માણસામાં પ્લાસ્ટિકના પાઈપનો પારિવારિક વેપાર સંભાળતા હતા. અને નાનપણથી જ ધર્મ પ્રત્યેની તેમની આસ્થા હોવાના કારણે વર્ષોથી તેઓ તેમના પૈતૃક ગામ માણસાના બહુચર માતાની આરતીમાં નવરાત્રિ ...

સત્તાના કોમી રમખાણોના સાક્ષી શ્રીકુમારનું પુસ્તક ગુજરાતીમાં સનસનાટી મચ...

આર.બી. શ્રીકુમાર, (નિવૃત્ત આઈ.પી.એસ.) લિખિત અંગ્રેજી પુસ્તક ગુજરાત બીહાઇન્ડ ધ કર્ટેનનો ગુજરાતી અનુવાદ તાજેતરમાં પડદા પાછળનું ગુજરાત શીર્ષક હેઠળ પ્રગટ થયેલ છે. મૂળ અંગ્રેજીમાં લખાયેલ આ પુસ્તકનો આ પૂર્વે હિંદી, ઉર્દૂ, મલયાલમ, તેલુગુ અને મરાઠી ભાષામાં અનુવાદ પ્રગટ થયેલ છે. નોંધવાયોગ્ય બાબત એ છે કે ૨૦૦૨માં ગોધરા રેલવે-સ્ટેશન પર થયેલ દુર્ઘટના પછી ગુજરાત...

નૃત્ય છોડી સત્તા મેળવવા મહિલા કલાકારોની લાઈન, પુરૂષો કેમ ન દેખાયા ?

ભરતનાટ્યમ, નૃત્યકલા તથા શાસ્ત્રીય સંગીત કલાકારો ભાજપા જોડાવા લાઈન લાગી હતી. જેમાં મતી મહેશ્વરી નાગરાજન, મતી રાધા ભાસ્કર મેનન,  સ્મિતા શાસ્ત્રી, ડૉ. ઉમા અનંતાણી,  પારૂલ પટેલ,  કુમુદ ભટ્ટ,  શર્મિષ્ઠા સરકાર,  શીતલ બારોટ સહિત ૪૦ થી વધુ કલાગુરુઓને ભાજપાનો ખેસ પહેરાવી  આવકાર્યા હતા. માત્ર મહિલા કલાકારો સત્તા માટે લાઈનમાં ઊભા હતા. પણ પૂરૂષ કલાકારોને ભા...

સાબરડેરીએ દૂધના ભાવમાં ફેટ દીઠ રૂ. 20નો વધારો કર્યો

હિમતનગર, તા.૧૮  સાબરકાંઠા-અરવલ્લીના પશુપાલકો માટે ખુશીના સમાચાર છે. સાબરડેરીએ દૂધના ભાવમાં વધારો કર્યો છે. ડેરીએ ભેંસના દૂધના ભાવમાં ફેટ દીઠ રૂપિયા 20નો વધારો કર્યો છે. જ્યારે ગાયના દૂધના ભાવમાં કિલો ફેટે 20 રૂપિયાનો વધારો કર્યો છે. ​​​​​​​ભેંસના દૂધનો જૂનો ભાવ 680 રૂપિયા હતો, જેમાં 20 રૂપિયાનો વધારો થતા 700 રૂપિયા થયો હતો. જ્યારે ગાયના દૂધનો જૂ...