Tag: Amit Shah
મોદીના જન્મદિને નર્મદા કાંઠે લોકોની જન્મભૂમિ ડૂબી
નર્મદા બંધની સપાટી વધી હોત તો મધ્યપ્રદેશના ધર, બરવાની, અલીરાજપુર અને ખારગોન જિલ્લાના વિસ્તારો નર્મદા નદી નજીક આવેલા આંશિક રીતે ડૂબી જવાના છે.
સરકારી આંકડા મુજબ, સરદાર સરોવર ડેમની મહત્તમ ઉંચાઇ આશરે 138 મીટર જેટલી ભરવાને કારણે મધ્યપ્રદેશના 141 ગામોના 18,386 પરિવારો ડૂબી જશે. મધ્ય પ્રદેશના વિસ્થાપિતો માટે આશરે 3,000 હંગામી મકાનો અને 88 કાયમી પુનર્વ...
નરેન્દ્ર મોદીના સમયના નર્મદા બંધના કૌભાંડો
નર્મદા સિંચાઈની ખેતરોમાં નંખાતી પાઈપ લાઈનમાં કરોડોનું કૌભાંડ કઈ રીતે આચરવામાં આવ્યું ?
નર્મદાની નહેરો નબળી બની હોવાથી તે તૂટી જાય છે. વર્ષે 200 સ્થળે આવી નહેર તૂટવાનું કૌભાંડ થયું છે. ત્યાં હવે સબમાઈનોર નહેરથી ખેડૂતોના ખેતરો સુધી પાણી લઈ જવા માટે અંડરગ્રાઉન્ડ પાઈપલાઈન નાંખવાનું કામ ચાલી રહ્યું છે તેમાં વ્યાપક પ્રમાણમાં કૌભાંડ થઈ રહ્યું છે. જ્યાં...
ગુજરાતમાં સુપર ડીગ્રીથી બનાય ટોક-શોની શોભા, ઠીકઠાક ડીગ્રીથી મળે મુખ્યપ...
ગાંધીનગર, તા.15
ગુજરાતના રાજકારણને ડીગ્રીધારી નેતાઓ મળે છે પરંતુ તેમનો ઉપયોગ ઓછો થાય છે. આ નેતાઓને ટીવીના ટોક-શો માં બેસાડી દેવામાં આવે છે. ભાજપ હોય કે કોંગ્રેસ, બન્ને પાર્ટીમાં સરખી વિચારધારા જોવા મળે છે. મુખ્યપ્રધાન બનવા માટે ડીગ્રીની નહીં ખંધા રાજકારણની જરૂર પડે છે. રાજ્યમાં 1995 પછી રાજકીય ધરી બદલાઇ ચૂકી છે.
કહેવાય છે કે ઓછું ભણેલા હો...
વડનગરની કિશોરી પર વિધર્મી યુવકોનો અમાનુષી અત્યાચાર
મહેસાણા, તા.૧૪
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહના વતન મહેસાણામાં કોમી તનાવ ઊભો થયો છે. આજે 14 સપ્ટેમ્બર 2019ના રોજ મહેસાણાની દુકાનો અને ઓફિસો સહિત કેટલોક ભાગ બંધ રહ્યો છે. લોકોએ કોમી બાબતોને આગળ ધરીને દેશના મહત્વના રાજકીય સ્થળના પડઘા દેશમાં પાડ્યા છે. મહેસાણા તો બંધ રહ્યું જ છે. અને બીજી સપ્ટેમ્બર 2019ના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મ...
આઇપીએસની બદલીમાં લાગ્યુ ગ્રહણ: શાહની મંજૂરી બાદ લેવાશે નિર્ણય
ગાંધીનગર, તા.09
ગુજરાત સરકારે રાજ્યના 79 આઇએએસ ઓફિસરોની સામૂહિક બદલી કર્યા પછી પોલીસ વિભાગની બદલીઓ અટકી પડી છે. આ બદલીઓ સપ્ટેમ્બર મહિનાના પહેલા સપ્તાહમાં થવાની હતી પરંતુ ગ્રહણ લાગ્યું છે.
શાહની મંજુરી જરુરી
સચિવાલયના સૂત્રો કહે છે કે પોલીસની બદલીઓ કરતાં પહેલાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની પરવાનગી જરૂરી છે. સરકાર જે આઇપીએસની બદલી કરવાની છ...
381 ડમી એટીએમં કાર્ડ, બે ઈનકોડર મશીન પકડાયા, બેંકમાં વ્યાપક છેતરપીંડી
અમદાવાદ : વિદેશી બેંકોના ખાતેદારોનો ચોરાયેલો ડેટા ડમી એટીએમ કાર્ડમાં અપલોડ કરી જુદાજુદા એટીએમ સેન્ટર ખાતેથી રોકડ રૂપિયા ઉપાડી લેતી ટોળકીનો અમદાવાદની યુનિવર્સિટી પોલીસે પર્દાફાશ કર્યો છે. પાંજરાપોળ ખાતેની હોટલમાં રોકાયેલા બેંગ્લુરૂના બે શખ્સોને ઝડપી લઈ પોલીસે 381 ડમી એટીએમં કાર્ડ, બે ઈનકોડર મશીન, 1.02 લાખ રોકડ, ત્રણ મોંબાઈલ ફોન અને એક લેપટોપ કબ્...
કેન્દ્રીય ગૃહપ્રધાન અમીત શાહની ‘ચરબી’ની ગાંઠ દૂર કરાઈ
અમદાવાદ, તા.04
આજે કેન્દ્રીય ગૃહપ્રધાન અને ભાજપના દિગગજ નેતા અમીત શાહના ગળાની પાછળ થયેલી ગાંઠની સર્જરી એસ જી હાઇવે ખાતે આવેલી કે.ડી હોસ્પિટલમાં કરવામાં આવી હતી. આ ઓપરેશન માટે આજે સવારે અમીત શાહને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. લીપોમ તરીકે ઓળખાતી ગાંઠને માઇનોર સર્જરીથી દૂર કરવામાં આવી છે. અમીત શાહની સર્જરી સફળ રહેતા તેમને રજા પણ આપી દેવામા...
અરવિંદ અગ્રવાલને ચીફ સેક્રેટરી થતાં રોકવા માટે સંગીતા સિંઘ ને હોમ
ગાંધીનગર,તા.31
ગુજરાત સરકારે કરેલી સિનિયર અધિકારીઓની બદલીઓમાં હાલના નાણા વિભાગના અધિક મુખ્ય સચિવ અરવિંદ અગ્રવાલને નવા ચીફ સેક્રેટરી તરીકે નિયુક્ત થતાં રોકવા માટે સરકારે સંગીતા સિંઘને હોમ વિભાગનો હવાલો સોંપી દીધો છે. આ ફેરબદલમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો મોટો રોલ હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
શાહની રાહ જોવાતી હતી
રાજ્યના સિનિયર આઇએએસ અધિકા...
રાજ્યના 79 આઈએએસ ની સામૂહિક બદલી: રાજકોટને વધુ પ્રાધાન્ય
ગાંધીનગર,તા.30
ગુજરાતના 79 આઇએએસ ઓફિસરોની સામૂહિક બદલી કરવામાં આવી છે. આ બદલીઓમાં સિનિયર અધિકારીઓ. મ્યુનિસિપલ કમિશનરો, જિલ્લા કલેક્ટરો, જિલ્લા વિકાસ અધિકારીઓ તેમજ બોર્ડ કોર્પોરેશનના અધિકારીઓનો સમાવેશ થાય છે. આ બદલીઓમાં સામાન્ય રીતે રાજકોટને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.
શાહની ગુજરાત મુલાકાત બાદ બદલી
અમિત શાહની ગુજરાત મુલાકાત બાદ રાજ્યના...
દિલ્હી દરબારની મંજૂરી વગર રૂપાણી પાણી પણ પિતાં નથી
ગાંધીનગર, તા. 30
ગુજરાત હવે ખંડિયું રાજ્ય બની ગયું છે. રૂપાણી સરકાર જે નિર્ણય લે છે તે દિલ્હીના ઈશારે લઈ રહી છે. પહેલાં કોંગ્રેસમાં જે રીતે રાજ ચાલતું હતું તે હવે ભાજપમાં પણ શરૂ થયું છે. દિલ્હીથી જે યોજના બને છે તેનો અમલ ગુજરાતમાં રૂપાણી કરે છે. કેન્દ્ર આધારિત યોજનાઓનો અમલ વધારે હોય છે. ગુજરાત સરકારની પોતાની આગવી વિચારધારા પ્રમાણેની યોજના અમલી બ...
અમિત શાહે જિતુ વાઘાણીઁથી મોઢું ફેરવી લીધું
અમદાવાદ, તા. 30
અમિત શાહ અમદાવાદની મૂલાકાતે આવ્યા પણ તેઓ પ્રદેશ પ્રમુખ જીતેન્દ્ર વાઘાણીને ધરતી બતાવતાં ગયા છે. હવાઈ મથકે આગમનથી લઈને વિદાય સુધી અમિત શાહે જીતેન્દ્ર વાઘાણીને કોઈ ભાવ આપ્યો નથી. હવાઈ મથકે વાઘાણીનું ગુલાબનું ફૂલ પણ પ્રેમથી લીધું ન હતું. પ્રવાસ દરમિયાન વાઘાણી સાથે તુચ્છકાર ભર્યું વર્તન જોવા મળ્યું હતું, એટલું જ નહિ અમિત શાહની વિદાય સ...
વિદ્યાર્થીઓએ તેમનું લક્ષ્ય ઉંચું રાખવું પડશે. નીચું લક્ષ્ય હશે તો તમને...
ગાંધીનગર,તા.29
ગાંધીનગર સ્થિત પંડિત દિનદયાલ પેટ્રોલિયમ યુનિવર્સિટી (પીડીપીયુ)ના સાતમા દિક્ષાંત સમારોહમાં અમિત શાહે ઉપસ્થિત રહ્યા હતા. ગૃહમંત્રીએ વિદ્યાર્થીઓને સંબોધન કરતાં કહ્યું કે વિદ્યાર્થીઓએ તેમનું લક્ષ્ય ઉંચું રાખવું પડશે. નીચું લક્ષ્ય હશે તો તમને કોઇ મદદ કરી શકશે નહીં. શિક્ષણ અને કેરિયરમાં જોશ હોવો જરૂરી છે. આ યુનિવર્સિટીમાંથી જે વિદ્યાર્...
પર્યાવરણનાં જતન માટે શહેરમાં દોડતી થઈ ઈલેક્ટ્રિક બસો
શહેરમાં પર્યાવરણનાં જતન માટે અને તેની સુરક્ષા માટે ઈલેક્ટ્રિક બસો દોડાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. આજે સવારે કેન્દ્રીય ગૃહમંત્રીએ શહેરમાં ઈલેક્ટ્રિક બસોને ફ્લેગ ઓફ કરાવીને પ્રસ્થાન કરાવ્યું હતું. પ્રથમ તબક્કામાં શહેરનાં માર્ગો પર 50 ઈલેક્ટ્રિક બસો દોડતી થઈ છે. આ બસોની ખાસિયત એ છે કે, ઇલેક્ટ્રિક બસો શાંત, મુલાયમ અને વાતાવરણને અનુકૂળ રહેશે.
અમપાન...
ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ શહેરમાં આજે આઠ ઈ-બસોને ફલેગઓફ કરાવશે
અમદાવાદ,તા.૨૮
અમદાવાદ શહેરમાં વધી રહેલા હવાના પ્રદુષણને નિયંત્રિત કરવા માટે ૨૯ ઓગસ્ટના રોજ સવારે કેન્દ્રીય મંત્રી અમિત શાહ આઠ ઈ-બસોને ફલેગઓફ કરાવી દોડતી કરશે.આગામી સમયમાં વધુ ૫૦ ઈ-બસો શહેરના માર્ગો પર દોડતી કરાશે.અમપાના મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ અમદાવાદ શહેરના લોકોને હવાનુ પ્રદુષણ ઘટાડવાના આ અભિયાનમાં જોડાવવા અપીલ કરી છે.
અમપાના કમિશનર વિજય...
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ૨૯ ઓગસ્ટે અમદાવાદમાં મિલીયન ટ્રી પ્રોજેકટ...
આગામી ગુરુવારના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગામી ૨૮ અને ૨૯ ઓગસ્ટના રોજ રાજયની મુલાકાતે આવી રહ્યા છે.આ દરમિયાન ૨૯ ઓગસ્ટના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શરૂ કરવામાં આવેલા મિલીયન ટ્રી પ્રોજેકટનું સમાપન કરાવશે.સાથે જ અમદાવાદ શહેરમાં ઈ-બસનું લોકાર્પણ કરાવશે.આ અંગે મળતી માહીતી મુજબ,૨૯ ઓગસ્ટ ના રોજ શહેરના વટિર્સ ટાવરની બાજુમા આવેલા એએમસી ...