Wednesday, April 16, 2025

Tag: Amit Shah

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ગૃહમંત્રી અમિત શાહે પૂર્વ નાણામંત્રી અર...

નવી દિલ્હી,તા:૨૪   પૂર્વ નાણા મંત્રી અરુણ જેટલીનું શનિવારે બપોરે 12:07 વાગ્યે નિધન થયું હતું. દિલ્હીની AIIMS ખાતે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. જેટલીને નવમી ઓગસ્ટના રોજ એઇમ્સના ICU વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના નિધન બાદ તેમના પાર્થિવ દેહને તેમના ઘરે લઈ જવામાં આવ્યો છે.  અમિત શાહ, ઉપરાત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વિદેશ મંત્રી એસ. જયશંકર, કેન્દ...

અનેક સંકેતો સાથે અમિત શાહની ગુજરાત મુલાકાત, સંગઠનની રચના અંગે ચર્ચા થશ...

ગુજરાતના મોટાકદના નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે, ત્યારે તેમના સ્વાગત માટે પાર્ટીના નેતાઓ ઉપરાંત રૂપાણી સરકારની કેબિનેટ થનગની રહી છે, કારણ કે કેન્દ્રીય નેતાને વહાલા થવા માટે સરકારના પ્રત્યેક મિનિસ્ટર તેમને મળવા જશે. આગામી 28 અને 29મી ઓગષ્ટના ગુજરાત આવી રહ્યાં છે જમ્મુ અને કાશ્મીરમાં 370ની કલમ રદ કર્યા પછી ત...

સીબીઆઈના ડરથી પી ચીદ્મબરમ ભાગ્યા તેવી જ રીતે ત્યારે અમીત શાહ પણ ભાગી ગ...

અમદાવાદ, તા:૨૨ કેન્દ્રના પુર્વ ુગૃહ અને નાણા પી ચીદ્મબરમ મંત્રીને પકડવા માટે છેલ્લાં ત્રણ દિવસથી સીબીઆઈ અને ઈડીનો હાઈવોલ્ટેજ  ડ્રામા ચાલી રહ્યો હતો અને બુધવારની રાત્રે જે પ્રકારે પી ચીદ્મબરમ કોંગ્રેસ ઓફિસમાં નાટકીય રીતે હાજર થયા તેવુ જ 2010માં ગુજરાતમાં પણ થયુ હતું, ગુજરાતના બહુ ચર્ચીત સૌરાબઉદ્દીન એન્કાઉન્ટર કેસમાં સુપ્રીમ કોર્ટન...

ગુજરાતમાં મોદીનો ડર રહ્યો નથી પરંતુ અમિત શાહનો ડર શરૂ થયો છે

ગુજરાતમાં એક સમય એવો હતો કે બ્યુરોક્રેસી અને સરકારના મંત્રીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી ફફડતા હતા. વહીવટી તંત્રમાં કોઇપણ નવી યોજનાનો લાભ શરૂ કરવો હોય કે કોઇપણ નિર્ણય લેવાનો થતો હતો ત્યારે મોદીને પૂછીને કામ થતું નથી, કારણ કે તેમનો ડર હતો. આનંદીબહેન પટેલની સરકારમાં પણ  કેબિનેટ મંત્રીઓ તેમજ સિનિયર આઇએએસ અને આઇપીએસ અધિકારીઓ મોદીના નામથી ફફડતા હતા. ખો...

માધવસિંહની ખામ થિયરીના પગલે અમિત શાહ

ગુજરાત વિધાનસભાની ૧૯૮૦માં યોજાયેલી ચુંટણીમાં ૧૮૨માંથી ૧૪૯ બેઠકો જીતવાનો 39 વર્ષથી અતુટ વિક્રમ ધરાવતા માધવસિંહ સોલંકીહનો 91માં જન્મદિવસ આજે હતો. ઈ.સ. ૧૯૫૭માં મુંબઈ વિધાનસભામાં ચુંટાયા બાદ 9161માં રાજ્યનું વિભાજન થતા તેઓ ગુજરાત વિધાનસભાના સભ્ય બન્યા હતા. ૧૯૭૫માં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ બનનાર માધવસિંહ ૧૯૭૬માં મુખ્યમંત્રી બન્યા હતા. પાંચ વર્ષ પ...