Wednesday, February 18, 2026

Tag: Amul Balwantarai Bhatt

ત્રણ ફેઝમાં પ્રોજેક્ટ હાથ ધરાશે, પહેલા મંદિર પરિસરનો વિકાસ કરાશે

અમદાવાદ, તા.૧ દિવાળી પર્વ બાદ અમપાની મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં જગદીશ મંદિર પરિસર અને આસપાસના વિસ્તારના ડેવલપમેન્ટ અંગે રજૂ કરાયેલી દરખાસ્તને બહાલી અપાઈ છે. આ પ્રોજેકટ ત્રણ ફેઝમાં પૂરો કરાશે. પહેલા ફેઝમાં મંદિર પરિસરનો વિકાસ કરાશે. પહેલો ફેઝ દોઢ વર્ષમાં પૂરો કરવાનો અંદાજ છે. રૂપિયા સો કરોડના ખર્ચે આ પ્રોજેકટ પુરો કરાશે. સ્થાયી સમિતિના અ...