Thursday, August 7, 2025

Tag: Anandiben Patel

આનંદીબેન પટેલના જમાઈએ પચાવેલા ગાંધીજીના 21 મકાનો આખરે ખાલી કરવા પડ્યા

आनंदीबेन पटेल के दामाद ने गांधीजी के जो 21 घर कबजा किया था, वे आखिरकार खाली हो गए 21 houses of Gandhiji, Anandiben Patel's son-in-law have finally been vacated અનેક મકાનો તોડી પડાયા છે મોદી અને ભૂપેન્દ્ર પટેલની સરકારે આનંદીબેનના જમાઈની સામે તપાસ કરવા સીટ રચ્યા બાદ શરણે આવ્યા દિલીપ પટેલ અમદાવાદ, 24 જુન 2024 આનંદીબેન પટેલના જમાઈ અને દિકરી ...

ગૌભક્ત ભાજપે ગુજરાતમાં 2300 ગામોનું ગૌચર વેંચીને અદાણી જેવા ઉદ્યોગોને ...

गौभक्त भाजपा ने गुजरात के 2300 गांवों के गौचर बेचकर अदाणी जैसे उद्योगों को दे दिया Gaubhakta BJP sold Gauchar of 2300 villages in Gujarat and gave it to industries like Adani દિલીપ પટેલ , ગાંધીનગર, 1 એપ્રિલ 2022 અથર્વવેદમાં કહેવાયું છે કે 'માતૃભૂમિ':, પુત્રો અહમ્ પૃથ્વ્ય: એટલે કે ભૂમિ મારી માતા છે અને હું તેનો પુત્ર છું… યજુર્વેદમાં પણ કહે...

અમદાવાદ APMCના લાંભા બજારના કરોડોના જમીન કૌભાંડ પર, કોરોના બિલીંગ કૌભા...

ગાંધીનગર, 14 જૂન 2020 કોરોનામાં જમાલપુર વિસ્તારમાં શાકભાજીના વેપારીઓના કારણે આખા અમદાવાદને ઝપેટામાં લીધું હોવાથી શાકભાજીને લાંભામાં શરૂ કરવા માટે નક્કી કરાયું હતું. તે અંગે જાહેરાતો આપીને ત્યાં મંડપ બાંધવામાં આવ્યા હતા. પણ ત્યાં 200માંથી એક પણ વેપારીને સમીયાણાની દુકાન આપવામાં આવી ન હતી. તેમ છતાં તેનું રૂ.36 લાખનું બિલ મંજૂર કરીને અધિકારીઓ દ્વારા ક...

મફતભાઈના પુસ્તકાલયની પ્રેરણાથી દેવેન્દ્ર પટેલે આકરૂન્દમાં બનાવ્યું આધુ...

અભિજિત ભટ્ટ અમદાવાદ,તા:20 વિસનગર પાસે આવેલા કડા ગામમાં ભૂતપૂર્વ મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલના પતિ ડો. મફત પટેલે બનાવેલા પુસ્તકાલયમાંથી પ્રેરણા લઈને જાણીતા પત્રકાર દેવેન્દ્ર પટેલે પોતાના વતન આકરૂન્દમાં આવેલી સરકારી પ્રાથમિક શાળામાં પુસ્તકાલય બનાવવાની શરૂઆત કરી છે. જે આગામી વર્ષે માર્ચ 2020માં આકરૂન્દ અને તેની આસપાસના 25 ગામોના ગરીબ અને મધ્યમ વર...

ભ્રષ્ટાચાર સામે લડીશ, પણ ઝૂકીશ નહિ

ગાંધીનગર,તા:17 ચિંતન વૈષ્ણવ એક સમયે ક્લાસ-વન અધિકારી રૂપે મામલતદાર તરીકે ફરજ બજાવતા હતા. ભ્રષ્ટાચારમાં અને કાયદાનાભંગમાં ભાજપના નેતાઓને સાથ ન આપતાં તેમની નોકરીના આઠ વર્ષના ગાળામાં તેમની અનેકવાર બદલી કરીને પરેશાન કરી દીધા હતી. તેમ છતાં તે ભ્રષ્ટાચાર અને નેતાઓની ગુલામી કરવા તૈયાર ન હોવાથી તેમને આખરે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. હવે તેઓ જૂનાગઢમાં ન...

અમિત શાહ અને આનંદીબેન પટેલ એક થયા હોવાની ચર્ચા

અમદાવાદ,તા.22 ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ એકાએક અમદાવાદની રાતની મૂલાકાતે આવતાં અનેક તર્કવિતર્ક થઈ રહ્યાં છે. છેલ્લા બે દિવસથી આનંદીબેન પટેલ પણ ગુજરાતની મુલાકાતે છે. આમ આ બન્ને ગુજરાતમાં આવતાં નવા રાજકીય સમીકરણો આકાર લઈ રહ્યાં છે. અમિત શાહ સામાજિક કામ માટે આવતાં હોવાનું પક્ષના સત્તાવાર સૂત્રો કહી રહ્યાં છે. જ્યારે આનંદીબેન પટેલ છેલ્લાં બ...

એક જ કુટુંબની રૂ.500 કરોડની ખેતીની જમીન રહેણાંક વિસ્તારમાં ફેરવવાનું ભ...

ગાંધીનગર, તા.૧૨ અમપાની ટાઉનપ્લાનિંગ કમિટિ દ્વારા ભાજપના નેતાઓ સાથે ઘરોબો ધરાવતા એક બિલ્ડર જૂથને ફાયદો કરાવવા માટે થઈને ગોપાલપુર, સૈજપુર અને લક્ષ્મીપુરા સહિતના વિસ્તારોમાં ૫૦ થી ૬૦ સર્વે નંબરોમાંથી ખેતી ઝોન દૂર કરી રહેણાંક વિસ્તારમાં ફેરવવાની દરખાસ્ત પસાર કરવામાં આવી છે. જંત્રીના ભાવ પ્રમાણે એક જ કુટુંબની રૂ.500 કરોડની જમીન થવા જાય છે. સરકારની મં...

આનંદીબેન-અનારના 900 કરોડના જમીન કૌભાંડને સત્તા માટે સિડી બનાવનારા રૂપા...

અમદાવાદ, તા.27 નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલ, અનાર પટેલ, ઉદ્યોગપતિઓ, ગુજરાત પ્રવાસન નિગમના એમડી, 7 અધિકારીઓની જમીન કૌભાંડમાં સંડોવણી બહાર આવ્યા બાદ કોઈ પગલાં આજ સુધી ભરાયા નથી. રૂ. 900 કરોડની કિંમત આ જમીનની ગણાતી હતી ત્યારે તે રૂ.27 કરોડમાં આપી હતી. આજે આ જમીનની કિંમત રૂ.2000 કરોડ આસપાસ થાય છે. તેની તપાસ કરવા માટે ગુજરાત સરકારે જાહેર કર્યું હતું ...

મોદીનું સપનું તૂટ્યું : ગુજરાત વાઇફાઇ બન્યુ નહીં પણ એજન્સીઓ હાઇફાઇ બની...

ગાંધીનગર, તા.૨૫ ગુજરાતને વાઇફાઇ બનાવવાનું સપનું જોઇને તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ 2012ના ભાજપના ચૂંટણી ઢંઢેરામાં તે સપનાનો સમાવેશ કર્યો હતો. પરંતુ વર્તમાન વિજય રૂપાણીની સરકારે મોદીનું આ સપનું તોડ્યું છે. ગુજરાત તો વાઇફાઇ થયું નહીં પરંતુ એજન્સીઓ હાઇફાઇ બની ચૂકી છે. મોદીએ દિલ્હી જઇને ન્યૂ ઇન્ડિયાનો કોલ આપ્યો છે, ત્યારે ગુજરાત તેમના ડિજી...

શહેરમાં એકત્રિત થતાં ઘન કચરામાં રોજનું 250 મેટ્રિકટન પ્લાસ્ટિક વેસ્ટ

અમદાવાદ, તા. ૧૯ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આગામી બીજી ઓક્ટોબરથી દેશને પ્લાસ્ટિકથી મુક્ત કરવા અભિયાન શરૂ કરવા આહવાન કરાયું છે. આ પહેલા રાજ્યમાં વર્ષ-૨૦૧૬ના વર્ષથી અમદાવાદ મહાનગરપાલિકા (અમપા) દ્વારા અમદાવાદ શહેરને પ્લાસ્ટિક મુક્ત કરવા અભિયાન શરૂ કરાયું હતું. શહેરમાં રોજ ૪૨૦૦ મેટ્રિકટન જેટલો ઘનકચરો એકત્રિત કરીને પિરાણા ખાતે આવેલી મુખ્ય ડમ્પસાઈટ...

હજુ છ મહિના પહેલા શરુ કરાયેલી મેટ્રો ટ્રેનને મુસાફરોના ફાંફા

અમદાવાદ શહેરમાં વસ્ત્રાલથી એપરેલ પાર્ક સુધી ગત છ માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૬.૫ કીલોમીટરના ટ્રેક પર દોડતી કરેલી અમદાવાદ મેટ્રો ટ્રેનને શરૂ થયાને હજુ માંડ છ માસ જેટલો સમય પુરો થયો છે.અત્યારથી જ આ હજારો કરોડના મુડી રોકાણવાળી ટ્રેનથી લોકો આયોજનના અભાવે મુસાફરી કરવાથી મોં ફેરવી રહ્યા છે.ઓગસ્ટ માસના પહેલા છ દિવસમાં માત્ર ૩,૯૬૨ જેટલા મુસાફરોએ મ...

વિજય રૂપાણી આનંદીબેનને ઉથલાવીને કઈ રીતે સી.એમ. બન્યા? જાણો

ભાજપનો અંદરનો અહેવાલ ગુજરાતના પહેલાં શક્તિશાળી મહિલા મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલને ખદેડીને તેમના સ્થાને કહ્યાગરા મુખ્ય પ્રધાન મૂકવા માટે અમિત શાહ આખરે સફળ થયા હતા. સત્તા પલટો કરાવવા માટે અનેક કાવાદાવા અમિત શાહે કર્યાં હતા. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સહયોગ આપ્યો હતો. આમ ભાજપના બન્ને નેતાઓએ સાથે મળીને આનંદીબેનને હાંકી કાઢ્યા હતા. અમિત શાહ ગુજરાતન...