Thursday, February 6, 2025

Tag: and prominent people including economist Arun Kumar

સીતારમનનું પેકેઝ રૂ.1000 આપે છે, જે અયોગ્ય અને અમાનજનક છે

નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા ભારતમાં ગરીબો પરના કોવિડ -19 રોગચાળાના પ્રભાવને ઘટાડવા માટે જાહેર કરાયેલા 1.7 લાખ કરોડના પેકેજ અંગે સોશિયલ સિક્યુરિટી નાઉ (એસએસએન) એ કહ્યું છે કે આ પેકેજ “અયોગ્ય” અને “અપમાન કારક” છે. કારણ કે તેમાં એક મહિનામાં રૂ. 1000 કરતા પણ ઓછા તેમના ખાતામાં જમાં થાય છે, અને લઘુતમ વેતનથી ઓછી રકમ છે. એસ.એસ.એન., નાગરિક સમાજ અ...