Wednesday, October 22, 2025

Tag: Anil Mukim

રૂપાણી સરકારનો ભ્રષ્ટાચાર દૂર કરવા આવે છે: ક્લિનમેન અનિલ મુકીમ

ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં વ્યાપેલા ભ્રષ્ટાચારને દૂર કરવા માટે કેન્દ્રમાં ડેપ્યુટેશન પર ગયેલા ગુજરાત કેડરના 1984 બેચના આઇએએસ ઓફિસર અનિલ મુકીમ ગુજરાતના સર્વોચ્ચ પદ ચીફ સેક્રેટરી તરીકે આવી રહ્યાં છે. તેઓ ગુજરાતમાં જ્યારે નાણા વિભાગના અધિક મુખ્યસચિવ હતા ત્યારે ભારત સરકારે તેમને ડેપ્યુટેશન પર લઇ જવાનો નિર્ણય કર્યો હતો. સ્વચ્છ અને નિર્મળ પ્રતિભા ...