Wednesday, June 4, 2025

Tag: Anti Corruption Bureau

સરકારના લાંચિયા અધિકારીઓ સામે તુરંત પગલાં ભરવા આદેશ

અમદાવાદઃતા:08 લાંચ-રુશવતના ગુના ઉકેલવા પરિપત્રોનો અમલ થતો ન હોવાનું લાંચ-રુશવત વિરોધી બ્યૂરોના નિયામકના ધ્યાન પર આવતાં તેમણે ચકાસણી કરવાની જવાબદારી વિભાગોને સોંપી છે. લાંચિયા અધિકારીઓ સામે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ તપાસના કરવા કહ્યા બાદ આ પગલાં લેવામાં આવ્યાં છે. મોટા ભાગની અરજીઓની તપાસ ગોકળ ગાયની ગતિએ ચાલતી હોય છે, જેથી આવી તપાસમાં ઝડપ કરવા રાજ્યના...

ખાતાકીય તપાસની મંથર ગતિથી ભ્રષ્ટ કર્મચારીઓને સજાને બદલે મજા

ગાંધીનગર, તા.04 ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી કહે છે કે રાજ્ય સરકારમાં ભ્રષ્ટાચાર કરનારા અધિકારીઓ કે કર્મચારીઓને છાવરવામાં નહીં આવે, તમામને સજા કરવામાં આવશે. રૂપાણીનું આ વાક્ય રૂપાળું છે પરંતુ હકીકતમાં ભ્રષ્ટાચારી અધિકારી કે કર્મચારીને સજા થતી નથી. એક કિસ્સો છેલ્લા 13 વર્ષથી સરકારની ફાઇલોમાં ચાલી રહ્યો છે જેમાં કસૂરવાર બિન્દાસ છે. ભ્રષ્ટાચારન...

ACBએ મોડાસાના લાંચીયા PSI કે.ડી.બ્રહ્મભટ્ટની ધરપકડ કરી

મોડાસા ટાઉન પીએસઆઈ કે.ડી. બ્રહ્મભટ્ટ વર્ષ-૨૦૧૮માં માલપુર પોલીસે સ્ટેશનમાં ફરજબજાવતા હતા, ત્યારે દુષ્કર્મના કેસમાં આરોપીને ફાયદો થાય તે રીતે કાગળ કરી આપવા જે તે સમયે ત્રણ લાખ રૂપિયાની લાંચ માંગી હતી. જેમાંથી ૨ લાખ ૨૫ હજાર રૂપિયા અગાઉ લીધા હોવા છતાં દુષ્કર્મના આરોપીને બાકીના રૂપિયા માટે દબાણ કરતા ગાંધીનગર એસીબીનો સંપર્ક કરતા ૭ જુલાઈએ મોડાસા સહયોગ ચોક...

એ.સી.બી. ટ્રેપની ગંધ આવી જતા પીએસઆઈ કે.ડી.બ્રહ્મભટ્ટ કારમાં લાંચની રકમ...

અરવલ્લી જીલ્લામાં કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓએ ભ્રષ્ટાચાર માં તમામ હદ વટાવી દીધી હોય તેમ ગુન્હો નોંધવા માટે પણ ચા-પાણી કરાવવા પડતા હોવાની બૂમો ઉઠી છે મોડાસા ટાઉન પીએસઆઈ કે.ડી.બ્રહ્મભટ્ટ પર એસીબીની ટ્રેપ થતા અરવલ્લી જીલ્લા પોલીસબેડામાં ફફડાટ ફેલાયો હતો પીએસઆઈ કે.ડી.બ્રહ્મભટ્ટે ઈ-ગુજકોપ પ્રોજેક્ટમાં ઉત્કૃષ્ઠ કામગીરી બાદલ ડીજીપી શિવાનંદ ઝા ના હસ્તે ...