Tuesday, February 4, 2025

Tag: Aravind Kejarival

કેજરીવાલની જાહેરાત:દિલ્હીમાં હવે માત્ર ૨૩૧૦ રૂપિયામાં મળશે નવુ પાણી કન...

ન્યુ દિલ્હી,તા.23 દિલ્હીમાં પાણીને લઇને રમાઇ રહેલા રાજકારણ વચ્ચે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મોટી જાહેરાત કરી છે. કેજરીવાલે જાહેરાત કરી છે કે દિલ્હીમાં હવે પાણી અને સીવરના નવા કનેક્શન માટે માત્ર ૨૩૧૦ રૂપિયા જ આપવા પડશે. કેજરીવાલે કહ્યું કે ડેવલપમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ચાર્જ પણ હવે દિલ્હીના લોકો પાસેથી નહી લેવામાં આવે. કેજરીવાલે કહ્યું કે દિલ્હી...