Monday, September 29, 2025

Tag: Arun Jetali

ફાયરબ્રિગેડમાં કરોડોના ખર્ચે વસાવાયેલાં વાહનો ધૂળ ખાય છે

અમદાવાદ,તા:૨૭  શહેરીજનોની સુરક્ષા માટે અગ્નિશમન દળ એટલે કે ફાયરબ્રિગેડને કરોડોના ખર્ચે નવાં સાધનો અને વાહનો વસાવી આપવામાં આવ્યાં છે. જો કે તંત્રની અણઆવડતના કારણે આ સાધનો અને વાહનો ધૂળ ખાઈ રહ્યાં છે, તો કેટલાંક વાહન અને સાધન ક્યાં છે તે અંગે તંત્ર પણ અજાણ હોવાનું જણાયું છે. અસલાલી ફાયરવિભાગને દુર્ઘટનામાં ઉપયોગી બની શકે તે હેતુથી રૂ.2.50 કરોડના ખર...

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ગૃહમંત્રી અમિત શાહે પૂર્વ નાણામંત્રી અર...

નવી દિલ્હી,તા:૨૪   પૂર્વ નાણા મંત્રી અરુણ જેટલીનું શનિવારે બપોરે 12:07 વાગ્યે નિધન થયું હતું. દિલ્હીની AIIMS ખાતે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. જેટલીને નવમી ઓગસ્ટના રોજ એઇમ્સના ICU વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના નિધન બાદ તેમના પાર્થિવ દેહને તેમના ઘરે લઈ જવામાં આવ્યો છે.  અમિત શાહ, ઉપરાત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વિદેશ મંત્રી એસ. જયશંકર, કેન્દ...

ભાજપના વરિષ્ઠ નેતા-પૂર્વ નાણામંત્રી અરૂણ જેટલીનું 66 વર્ષની વયે નિધન

અમદાવાદ, તા:૨૪ અરૂણ જેટલીનો જન્મ 28 ડિસેમ્બર 1952માં થયો હતો. અરૂણ જેટલીએ નાણા મંત્રાલય, કોર્પોરેટ કનિદૈ લાકિઅ અફેર્સ મંત્રાલય, સરક્ષંણ મંત્રાલય અને માહિતી અને પ્રસારણ મંત્રાલય સંભાળેલ છે. જેટલી રાજ્યસભાના સભ્ય રહ્યા છે. તેઓ ક્યારેય લોકસભાના સભ્ય તરીકે ચૂંટાયા નથી. જેટલી 1991થી ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની સદસ્ય હતાં. તેઓ 1999ની ...

પૂર્વ નાણા મંત્રી અરુણ જેટલીનું લાંબી માંદગી બાદ નિધન

દિલ્હી,તા:૨૪ પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીનું લાંબી માંદગી બાદ દિલ્હીની એઈમ્સમાં નિધન થયું છે.