Tuesday, July 29, 2025

Tag: Ashutosh Sharma

DSTએ કોવિડ-19 પર આરોગ્ય અને જોખમ અંગે જાણકારી આપવા પ્રોગ્રામ શરૂ કરશે

વાયરસના પ્રસારને ઘટાડવા અદ્યતન, અધિકૃત પદ્ધતિઓ વિશે જાણકારી આપવી તથા એનું મેનેજમેન્ટ કરવું સૌથી વધુ મહત્ત્વપૂર્ણ છેઃ પ્રોફેસર આશુતોષ શર્મા, સચિવ, ડીએસટી વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (ડીએસટી)ની રાષ્ટ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી સંચાર પરિષદ (એનસીએસટીસી)એ કોવિડ-19 પર કેન્દ્રીત સ્વાસ્થ્ય અને જોખમ વિશે જાણકારી આપતો કાર્યક્રમ ‘યર ઓફ અવેરનેસ ઓન સાયન્સ એન્...