Tag: Ayurved
ધોરણ 10ની માર્કશીટ લેવા જાઓ જોડે ઉકાળો પીને આવો
લુણાવાડા,
કિસાન વિદ્યાલયનાં ઓ. કે. સી સંકુલમાં ધોરણ 10 માં ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓને માર્કશીટ વિતરણ કરવામાં આવી હતી તે દરમિયાન માર્કશીટ લેવા આવનાર વિદ્યાર્થીઓને કોરોનાવાયરસ અંગે સુરક્ષિત રહેવા રાખવાની થતી તકેદારીઓ બાબતે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી.
જેમાં સામાજિક અંતર જાળવવા, ફરજીયાત માસ્ક અને સેનેટાઈઝર નો ઉપયોગ, હેન્ડવોશ તેમજ ભીડભાડવાળા...
પતંજલિની કોરોના દવા સામે સરકારે વાંધો ઉઠાવ્યો
આયુષ મંત્રાલયે કોવિડ -19 ની સારવાર માટે પતંજલિ આયુર્વેદ લિમિટેડ, હરિદ્વાર (ઉત્તરાખંડ) દ્વારા વિકસિત આયુર્વેદિક દવાઓ વિશે તાજેતરના મીડિયા અહેવાલોની નોંધ લીધી છે. દાવો કરાયેલા વૈજ્ઞાનિક અધ્યયનની તથ્યો અને વિગતો વિશે મંત્રાલય પાસે કોઈ માહિતી નથી.
સંબંધિત આયુર્વેદિક દવા ઉત્પાદકે જણાવ્યું છે કે આયુર્વેદિક દવાઓ સહિતની દવાઓની જાહેરાતો ડ્રગ્સ અને મેજિક ...
કોરોના વાયરસનો મુકાબલો કરતો ઉકાળો શું છે, તમે બનાવી શકો
વ્યક્તિની રોગપતિકારક શક્તિ સારી હોય તો કોરોના વાયરસ લાગવાની શક્યતાઓ નહિવત થઇ જાય છે. આ બાબતને ધ્યાનમાં લઇને જિલ્લા આયુર્વેદ કચેરી અને સંસ્કાર સોશ્યલ ગ્રુપ તથા રામયાત્રા સેવા સમિતિ, રાજસ્થાન પંચાયત ભવન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે દાહોદ નગરમાં એસટી બસ સ્ટેન્ડની સામે આયુર્વેદિક ઉકાળા-અમૃતપેયનું નિશુ:લ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. જેનો ૧૨૦૦ થી વધુ નગરજનોએ...
સરકારી આયુર્વેદ-હોમિયોપથી કોલેજોની ૨૯ ખાલી બેઠકો માટે આજથી કાર્યવાહી
અમદાવાદ,તા:૦૯
રાજ્યમાં આયુર્વેદ અને હોમિયોપથીમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સરકારી કોલેજોમાં ૨૯ જેટલી બેઠકો ખાલી પડી હતી. આ બેઠકો માટે હવે નવેસરથી એક દિવસનો રાઉન્ડ કરવાનું નક્કી કરાયું છે. જે વિદ્યાર્થીઓ આ બેઠકો પર પ્રવેશ ઈચ્છતા હોય તેઓએ આવતીકાલે તા.૧૦ ઓક્ટોબરે સાંજે ૪ વાગ્યા સુધી ચોઈસ ફીલિંગની પ્રક્રિયા કરવાની રહેશે.
સ્વનિર્ભર આયુર્વેદ અને...