Tag: Ayurveda medicine
રોગ પ્રતિકાર શક્તિ વધારતી આયુર્વેદિક દવા લોકોને ન મળી, બીજી 7 ટન વિમાન...
ગાંધીનગર, 13 મે 2020
રાજ્ય સરકારની આયુષ નિયામક તંત્ર દ્વારા રોગપ્રતિરોધક ઊકાળાના 1.79 કરોડ ડોઝ નાગરિકોને આપવામાં આવ્યા છે. સંશમની વટી 13.30 લાખ લોકોએ તેમજ આર્સેનિકમ આલબ્મ-30 પોટેન્સિનો 1.5 કરોડ લોકોને મળી ગઈ છે. જોકે, મોટાભાગે તો સરકારી તંત્રના અધિકારીઓને દવા આપી દેવામાં આવી છે. પ્રજા સુધી આ દવા પહોંચી નથી.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આયુર્વેદ ઊ...