Sunday, September 7, 2025

Tag: Ayurveda

Aurveda । આયુર્વેદ । AGN । allgujaratnews.in । Gujarati News ।

બસ આટલું કરો અને સાઈટીકાની પીડાથી છૂટકારો મેળવો

શરીરની અંદર સાયટીકા નામનો સ્નાયુમંડળ સૌથી લાંબો છે. આ સ્નાયુમંડળ કમર અને નિતંબ લઈને સાથળની પાછળ બંને બાજુ અને પિંડીથી લઈને છેક એડી સુધી જાય છે. આ નર્વ પ્રધાનરૂપે સાથળના કમર તરફના મૂળથી લઈને પગની પાની સુધી જાય છે. આયુર્વેદમાં “ગૃધ્રસી” ને સામાન્ય લોકો રાંઝણ કહે છે. માર લાગવો, વધારે સમય બેસી રહેવું, વધારે પડતા પગ વાળવાથી સાયટીકા નર્વમાં ચોટ લાગવાથી ત...
Aurveda । આયુર્વેદ । AGN । allgujaratnews.in । Gujarati News ।

ખીલ કે તેના ડાઘ ચહેરો ખરાબ કરે છે..? તો પહેલા કબજિયાત મટાડો, મટાડવા આટ...

ખીલ મટાડવા આટલું કરો કબજિયાત ન મટે તો ખીલ ન મટે, માટે પ્રથમ કબજિયાત મટાડો, ખીલ આપોઆપ મટશે. સુખડ, હળદર, બેસન સરખા ભાગે લઈ પાણી નાખીને મલમ જેવું બનાવી રાત્રે મોં પર લગાડવું. સવારે શિવામ્બુથી પછી હુંફાળા પાણીથી ધોવાથી. બજારુ ક્રીમ - લોશન - મલમ - ટયૂબો ન વાપરવી, જાંબુના ઠળિયાને, કેરીની ગોટલીને કે મીંઢળને પાણીમાં ઘસીને ખીલ પર લગાડો. હળદરવ...
Aurveda । આયુર્વેદ । AGN । allgujaratnews.in । Gujarati News ।

કફ દૂર કરવા આ રહ્યાં 7 ઉપાય, લોકોએ તેને ખૂબ વખાણી લીધા છે, તમે પણ કરી ...

કફ મટાડવા આટલું કરો  અરડૂસીનાં પાનનો રસ એક કપ પીવો. જેઠીમધનું લાકડું કે એક ચમચી ચૂર્ણ લેવાથી. તુલસીનો રસ, આદુંનો રસ મધ સાથે લેવાથી. એલચી, સિંધવ, ઘી, મધ ભેગાં કરીને ચાટવાથી. આદુંનો રસ, લીંબુનો રસ, સિંધવ મેળવી લેવાથી. હળદર, મીઠું, ગોળ ગરમ કરી ખાવો. રાત્રે સૂતી વખતે શેકેલા ચણા ખાવો. ખાંડની તમામ ચીજો બંધ કરી દેવાથી આદું અથવા સ...
Aurveda । આયુર્વેદ । AGN । allgujaratnews.in । Gujarati News ।

સર્વ રોગોનું મૂળ કયું ? મટાડવા શું કરશો ?

બધા રોગનું મૂળ કબજિયાત છે. પાકાં ટામેટાંનો એક કપ રસ પીવો . એક કપ લીંબુનો રસ હુંફાળા પાણીમાં સવાર - સાંજ પીવો . ખજૂરને રાત્રે પલાળી રાખી , સવારે મસળી આ પાણી પીવો . ( કાળી દ્રાક્ષ પણ ચાલે ) જમ્યા પછી તરત જ , બપોરે અને સાંજે ઇસબગુલ એક ચમચી ફાકવાથી અભુત કામ કરશે . એક ગ્લાસ ગરમ પાણીમાં આદુંનો રસ , લીંબુનો રસ અને મધ કે ગોળ મેળવી પીવો . ...

82 લાખ લોકોને રોગ પ્રતિરોધક અમૃતપેય અને 52 લાખ લોકોને હોમીયોપેથી દવા અ...

ગાંધીનગર, 17 એપ્રિલ 2020 આયુર્વેદના રોગ પ્રતિરોધક અમૃતપેયનું તમામ સરકારી આયુર્વેદ દવાખાન ,હોસ્પીટલ દ્વારા વિતરણ કરવામાં આવી રહ્યુ છે. 17 એપ્રિલ 2020 સુધીમાં 82.68 લાખ લોકોને ઉકાળો અપાયો છે. હોમીયોપેથીની રોગપ્રતિરોધક ઔષધ આર્સેનિકમ આલ્બમ 30 નું તમામ સરકારી હોમીયોપથી દવાખાના કે હોસ્પીટલ દ્વારા 52.36 લાખ લોકોને આપવામાં આવી છે. આયુર્વેદા હોમીયોપેથ...

કોરોના વાયરસનો મુકાબલો કરતો ઉકાળો શું છે, તમે બનાવી શકો

વ્યક્તિની રોગપતિકારક શક્તિ સારી હોય તો કોરોના વાયરસ લાગવાની શક્યતાઓ નહિવત થઇ જાય છે. આ બાબતને ધ્યાનમાં લઇને જિલ્લા આયુર્વેદ કચેરી અને સંસ્કાર સોશ્યલ ગ્રુપ તથા રામયાત્રા સેવા સમિતિ, રાજસ્થાન પંચાયત ભવન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે દાહોદ નગરમાં એસટી બસ સ્ટેન્ડની સામે આયુર્વેદિક ઉકાળા-અમૃતપેયનું નિશુ:લ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. જેનો ૧૨૦૦ થી વધુ નગરજનોએ...