Tag: Ayurvedic treatment
આયુર્વેદિક દવાથી કોરોનાની સારવાર કરવાના રાજકોટમાં પ્રયોગો થઈ રહ્યાં છે...
ગાંધીનગર, 29 મે 2020
રાજકોટ કોવીડ - 19 સિવિલ હોસ્પિટલ ખાતે રહેલા કોરોનાના દર્દીઓની સહમતી સાથે આયુર્વેદીક ઈલાજ થાય છે. 4 વક્તિઓએ આર્યુવેદીક ઉપચાર થકી સાજા થવા પરવાનગી આપી હોવાનું ડો. પરમાર જણાવ્યું હતું.
આયુષ વિભાગની ગાઈડ લાઈન મુજબ સૌપ્રથમ જુદા જુદા તબક્કામાં ક્વોરેન્ટાઈન થયેલા લોકોને આર્યુવેદીક ઉપચાર થકી પ્રાથમિક સારવાર કરવામાં આવી, ત્યારબાદ ...