Tag: AYUSH
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2020માં મોરારજી દેસાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ યોગના ...
આયુષ મંત્રાલય, મોરારજી દેસાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ યોગના સહયોગથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2020 ના પૂર્વાવલોકન તરીકે એક ટેલિવિઝન કાર્યક્રમનું હોસ્ટ કરશે, જે 10 જૂન, 2020 ના રોજ સાંજે 7 થી સાંજના 8 વાગ્યા સુધી ડીડી ન્યૂઝ પર પ્રસારિત થશે. આયુષ મંત્રાલયના ફેસબુક પેજ પર તેને લાઇવ સ્ટ્રીમ પણ કરવામાં આવશે.
આ પૂર્વાવલોકન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2020 માટે 10-દ...
આયુષના નક્કર ઉપાયો અને દવાઓ થી ‘કોવિડ-19’નો ઉપચાર શોધવાના ...
આયુષ મંત્રાલયે પ્રોફાઇલેક્સિસમાં આયુષના હસ્તક્ષેપો/ દવાઓની અસરો અને કોવિડ-19ના તબીબી વ્યવસ્થાપનના મૂલ્યાંકન માટે ટુંકાગાળાના સંશોધન પ્રોજેક્ટ્સને સહાય આપવા માટે વ્યવસ્થાતંત્રની જાહેરાત કરી છે.
કોવિડ- 19 કેસોના વ્યવસ્થાપનમાં સંકળાયેલી હોસ્પિટલો/ સંસ્થાઓ કે જે બાહ્ય (એટલે કે, જે આયુષ મંત્રાલય સંસ્થાઓ સિવાય હોય તેમના માટે) સંશોધન શ્રેણી અંતર્ગત આવે...
હોમિયોપેથીકથી કોરોનાને અંકૂશમાં લઈ શકાય છે, ટેલિમેડિસીન માર્ગદર્શિકા મ...
આયુષ મંત્રાલય હેઠળ સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રીસર્ચ ઇન હોમિયોપેથી (CCRH) દ્વારા 10 એપ્રિલ 2020ના રોજ વિશ્વ હોમિયોપેથી દિવસ નિમિત્તે આતંરરાષ્ટ્રીય વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. હોમિયોપેથીના આદ્યસ્થાપક ડૉ. સેમ્યુઅલ હેનેમેનની 265 જન્મજંયતી નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ આપવા આ દિવસ ઉજવવામાં આવે છે. ડિજિટલ પ્લેટફોર્મ પર યોજવામાં આવેલા આ વેબિનારમાં હજાર...