Thursday, March 13, 2025

Tag: Bagasara

ગામલોકોએ ફાળો એકત્રિત કરીને શ્રમદાન સાથે તળાવ ઉભુ કરીને જળસંકટ દૂર કર...

બગસરા,તા.૦૭ ગત વર્ષે અમરેલી જિલ્લામાં ઓછો વરસાદ પડ્યો હતો...ઓછો વરસાદ પડવાથી લોકોને પીવાના પાણી માટે ભટકવુ પડતું હોય છે...તો ખેડૂતોને પણ મોટી નુકશાનીનો સામનો કરવો પડતો હોય છે.....આજ વાતની શીખ લઈ બગસરા તાલુકાના સણોસરાના ગ્રામજનોએ ચોમાસામાં વહી જતા પાણીના સંગ્રહ માટે તળાવો અને ચેકડેમ બંધાવી પાણીનો સંગ્રહ કરવાનું નક્કી કર્યું...અને તળાવોનું નિર્માણ ક...

દીપડાના ત્રાસના પગલે પોલીસ રક્ષણની માગણી કરવામાં આવી

અમરેલી,તા:૦૬ અમરેલી જિલ્લાના બગસરા, ધારી, વિસાવદર અને ભેંસાણમાં દીપડાના હુમલાનો ભય ફેલાયો છે, ત્યારે સ્થાનિક સ્તરેથી દીપડાથી રક્ષણ માટે માગણી ઊઠી રહી છે. ગ્રામ્ય વિસ્તારમાં દીપડાના હુમલાના પગલે વિસાવદરના ધારાસભ્યએ મુખ્યપ્રધાન ને પત્ર લખી પોલીસ રક્ષણ માટે માગણી કરી છે. દીપડાના ભયના પગલે સ્થાનિક ખેડૂતો રાત્રે ખેતરમાં પાણી વાળવા માટે જઈ શકતા ન...

માનવભક્ષી દિપડો પાંજરે પૂરાતાં સુડાવડ અને આસપાસના ગામના લોકોને રાહત

બગસરા,તા.31   અમરેલીના બગસરાના સુડાવડ ગામે માનવભક્ષી દીપડાઓના સતત આંટાફેરાને કારણે આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ પ્રસરેલો હતો. વારંવારની દિપડાની રંજાડને કારણે ખેડૂતો પોતાના ખેતરે પણ જતા ડરતાં હતાં. દિપડાના  વસવાટને કારણે અહીં ગભરાટ અને ભયનો માહોલ હતો.  આ દીપડાઓએ અત્યાર સુધીમાં પાંચેક લોકોને પોતાનો શિકાર બનાવ્યા છે. આથી વન વિભાગે પાંજરા મુકી દીપડાઓ...

બગસરામાં મચ્છરોના ઉપદ્રવ ન થાય તે માટે સરવેની કામગીરી કરીને અનેક લોકોન...

બગસરા શહેરમાં હાલ ભારે વરસાદ પછી ચારેકોર મચ્છરજન્ય રોગચાળો ફેલાયેલો છે. જે અન્વયે જિલ્લા આરોગ્ય તેમજ તાલુકા હેલ્થ કચેરી દ્વારા રોગચાળાને કાબૂ કરવા માટે તારીખ 19 થી ૨૦ ઓક્ટોબર બે દિવસ શહેરમાં ૮૨ ટીમો દ્વારા સરવ કરવામાં આવ્યુ હતું. અમરેલી જીલ્લાના બગસરા શહેરમાં સતત વરસાદ રહેલા ભારે વરસાદ પછી મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળ્યો છે ત્યારે હાલ અમરેલી જિલ્લા ...

બગસરામાં ઠેરઠેર વીજથાંભલા ઉપર વેલીઓ વિંટળાઇ જતાં શોટસર્કિટનો ભય

બગસરા,તા.15  અમરેલી પંથકમાં જોરદાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને પગલે ચારેકોર લીલોતરી છવાઇ ગઇ છે. સમગ્ર પંથક લીલોછમ બની ગયો છે. ત્યારે હરિયાળા બની ગયેલા અમરેલીમાં ઠેરઠેર વેલ પણ ઉગી નકળી છે. લાંબી લાંબી વેલને કારણે અનેક મુશ્કેલીઓનો સામનો લોકો કરી રહ્યાં છે. ખાસ કરીને વિજપોલ ઉપર પથરાઇ રહેલી વેલને કારણે વીજધાંધિયા ઉભાથઇ રહ્યાં છે.લોકોને શોટસર્કીટ નો ...

સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિની સ્થિતિ વચ્ચે પણ ચેકડેમ ખાલી

અમરેલી,તા:૦૯  સૌરાષ્ટ્રભરમાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના પાકમાં ભારે નુકસાન થયું છે, ત્યારે આટલા વરસાદ છતાં બગસરાના ચેકડેમ ખાલીના ખાલી જ રહ્યા છે. એટલે કે કહી શકાય કે અતિવૃષ્ટિથી પાક બરબાદ તો થયો જ, બાકીની સિઝનમાં પાણીના અભાવે ફરી પાક બરબાદ થવાનો છે. અમરેલીના બગસરા સહિત અન્ય ગ્રામ્ય વિસ્તારમાં રાજ્ય સરકાર દ્વારા ચેકડેમ બનાવવામાં આવ્યા હતા, પર...