Friday, April 10, 2026

Tag: bajarngdal

અમદાવાદમાં જ્યારે રામ મંદિરની બ્લુપ્રિન્ટ બની અને બાબરી ધ્વંસ માટેન...

અમદાવાદ ,14 સુપ્રીમ કોર્ટે તેનો ચુકાદો આપતા દાયકાઓથી ચાલી રહેલો રામજન્મભૂમિ-બાબરી મસ્જિદના વિવાદ અને કાનૂની જંગનો કાયદાકીય અંત આવી ગયો છે. ત્યારે વિશ્વ હિન્દૂ પરિષદ અને ભાજપ દ્વારા દેશભરમાં રામ મંદિર નિર્માણની માંગને લઇ ચલાવાયેલું જલદ આંદોલનની ૨૯ વર્ષ પૂર્વેની અમદાવાદમાં બનેલી આ ઘટનાઓ એ રાજકીય ખળભળાટ મચાવી દીધો હતો. તા ૦૬-૧૦-૧૯૯૧ના રોજ અમદ...