Tag: banaskantha
બનાસકાંઠામાં 71 સ્થળોએ નમામી દેવી નર્મદે મહોત્સવ યોજાશે
પાલનપુર, તા.૧૬ ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી પરનો સરદારસરોવર ડેમ પૂર્ણ કક્ષાએ ભરાવાની ઐતિહાસિક ઘટનાનો ઉત્સવ નમામિ દેવી નર્મદે મહોત્સવ તા. ૧૭ સપ્ટેમ્બરના રોજ ભવ્ય રીતે ઉજવાશે. આ મહોત્સવની ઉજવણી અંતર્ગત બનાસકાંઠા જિલ્લા પંચાયતની ૬૬ સીટ અને ૫ નગરપાલિકા વિસ્તારમાં એમ કુલ-૭૧ સ્થળોએ મહોત્સવ ઉજવાશે. જિલ્લાકક્ષાનો મુખ્ય કાર્યક્રમ થરાદ મુકામે કૃષિ વિજ્...
થરાદ પંથકમાં ચક્રવાતથી ૧૮ વિજથાંભલા ધરાશયી : અનેક ગામોમાં અંધારપટ છવાય...
થરાદ, તા.૧૨
બનાસકાંઠના સરહદી થરાદ પંથકમાં મંગળવારની ઢળતી સાંજે પોણા આઠ વાગ્યાના સુમારે વિજળીના કડાકા ભડાકા સાથે થરાદ વાવના ચોક્કસ પટ્ટામાં પુર્વથી પશ્ચિમ વિસ્તારમાં ચક્રવાત પસાર થયું હતું. પવનની તીવ્રતા એટલી હદે હતી કે, થરાદ નગરમાં ૨૦થી વધારે અને થરાદ ડીસા તથા વાવ રોડ સહિત હાઇવે પર ૪૦થી વધારે લીમડા અને બાવળનાં વૃક્ષો મકાનો અને દિવાલો પર ધરાશયી થ...
થરાદમાં બે, ડીસામાં પોણા બે જયારે વડગામમાં દોઢ ઈંચ વરસાદ
ડીસા, તા.૧૨
બનાસકાંઠામાં જામેલા વરસાદી માહોલ વચ્ચે છુટો છવાયો વરસાદ પડી રહ્યો છે. મંગળવારે પણ કેટલાક સ્થળે ભારે વરસાદી ઝાપટાં પડ્યા હતા. મંગળવારે થરાદમાં બે ઇંચ, ડીસામાં પોણા બે તેમજ વડગામ વિસ્તારમાં વધુ દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો. પાલનપુર ખાતે કાર્યરત જિલ્લા પુર નિયંત્રણ કક્ષ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ આજે બુધવારે સવારે છ વાગ્યે પુરા થયેલા ૨૪ ક...
બનાસડેરી દ્વારા દૂધના ભાવમાં કિલો ફેટે રૂ.૧૦નો વધારો
બનાસકાંઠા,તા:૧૧ કૃષિ અને પશુપાલન થકી આજીવિકા રળતા જિલ્લાના ખેડૂતો માટે પશુપાલન મુખ્ય વ્યવસાય બની રહ્યો છે, ત્યારે બનાસડેરી પણ સમયાંતરે દૂધના ભાવોમાં વધારો કરીને દૂધ ઉત્પાદકોને આ વ્યવસાય થકી પોષણક્ષમ ભાવો મળી રહે તેની સતત ચિંતા સેવતી હોય છે. પશુપાલકો માટે આવા જ એક સ્તુત્ય પગલા સ્વરૂપે બનાસ ડેરીએ આજથી દૂધના ભાવમાં કિલો ફેટે રૂપિયા ૧૦નો વધારો કરતા દૂધ...
રાજ્યમાં કોંગોનો કાળો કેર : ૬૧ શંકાસ્પદ, નવ પોઝીટીવ અને ચારના મોત
અમદાવાદ, તા.5
અમરેલી, જામનગર , ભાવનગર અને બનાસકાંઠા સુંધી પહોંચેલા કોંગોએ કાળો કેર વર્તાવ્યો છે. જેમાં અત્યાર સુંધી કુલ ૬૧ શંકાસ્પદમાંથી ૯ પોઝીટીવ અને ચારના મોત થયાં છે. જેને કારણે આરોગ્ય ખાતું દોડતું થઈ ગયું છે.
ઉલ્લેખનીય છે કે એક તરફ આરોગ્ય વિભાગ રોગચાળો વ્યાપક બન્યો હોવાની ના પાડે છે. તો બીજી બાજુ કોંગો બાદ વડોદરામાં દેખાયેલા લેપ્ટોસ્પારો...
એકતરફી કાર્યવાહીના વિરોધમાં PSI સામે જનઆક્રોશ
વાવ, તા.૨૦
વાવના ખીમાણાવાસમાં દલિત પરિવાર દ્રારા ખેતરના રસ્તા મુદ્દે રબારી પરિવાર ઉપર એટ્રોસીટીની ફરિયાદ નોંધાવી હતી. જયારે સામાપક્ષે રબારી પરિવાર પર થયેલા હુમલાના ત્રણ દિવસ બાદ પણ પીએસઆઈએ ફરિયાદ નહી લઈ દોઢ લાખ માગી એકતરફી કાર્યવાહી કરી હોવાના આક્ષેપ સાથે સોમવારે પીએસઆઇ જાડેજા અને બે કોન્સ્ટેબલ વિરુદ્ધ કાર્યવાહીની માંગ સાથે વાવ, સુઇગામ, ભાભર અને...
જલોત્રા ગામમાં 40 વર્ષ બાદ ચાર એકરમાં 300 મેટ્રિક ટન શેરડીનું ઉત્પાદન
પાલનપુર, તા. 19
એક સમયે ધાણધાર પંથક તરીકે ઓળખાતા પંથક શેરડીના સાંઠાઓથી લહેરાતો હતો ત્યાં પાણીના તળ ઊંડા ગયા બાદ હવે 40 વર્ષ પછી 4 એકરમાં શેરડીનું 300 મેટ્રિક ટન જેટલું ઉત્પાદન મિકેનિકલમાં ડિપ્લોમા કરનારા 40 વર્ષના ખેડૂતે કર્યું છે. જે જલોત્રા ગામમાં 50 વર્ષ પૂર્વે વડદાદા શેરડીનો ગોળ બનાવતા હતા ત્યાં પ્રપોત્રે શેરડીનો મબલખ પાક લેતા લોકો મોમાં આં...
સોલાર પાર્ક માટે માત્ર બે કંપનીઓએ જ બોલીમાં ભાગ લેતાં રાજ્ય સરકારનાં પ...
ગાંધીનગર, તા. 18
કેન્દ્ર અને રાજ્ય સરકારની નીતિઓના કારણે સોલાર વીજળી ઉત્પન કરવા માગતી કંપનીઓ રાજ્ય સરકારની બોલીમાં ઓછો રસ દાખવી રહી છે. રાજ્ય ઉર્જા વિકાસ નિગમે જાહેર કરેલી બોલીમાં માત્ર બે કંપનીઓ જેમાં એક સરકારી કંપનીએ રસ દાખવ્યો હતો, પરંતુ તે પણ ઓછા મેગાવોટનો પ્રોજેક્ટ શરૂ કરી શકશે.
ઉર્જા વિકાસ નિગમે રાજ્યમાં ધોલેરામાં 950 અને રાધાનેસડામાં 1...
ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદથી રસ્તાઓ ધોવાયા, પાલનપુર-આબુ રોડ બંધ કરવો પ...
ઉત્તર ગુજરાત, તા:-૧૬
રાજ્યમાં દક્ષિણ ગુજરાત બાદ હવે ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે, ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં 8 ઇંચ કરતા વધુ વરસાદ પડ્યો છે, પાલનપુર, ડિસા અને દાંતા સહિતના શહેરોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, અંબાજીમાં વરસાદને કારણે કેટલીક જગ્યાઓએ ભેખડો ધસી પડી હોવાનું સામે આવ્યું છે, બીજી તરફ અહીના રસ્તાઓ પણ ધોવાઇ ગયા છે, પાલનુર-આબુ ...
ડીસાના બંધ મકાનમાંથી 80 હજારની ચોરી
ડીસાના શ્યામ બંગલોઝમાં આવેલા બંધ મકાનને તસ્કરો નિશાન બનાવી તિજોરીમાં પડેલા રૂપિયા તથા સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી હતી. મળતી માહિતી મુજબ ડીસાના શ્યામ બંગલોઝમાં રહેતા ઉષાબેન માળી પોતાના માતા પિતાની ખબર અંતર પૂછવા ઘર બંધ કરીને દીયોદર તાલુકાના વખા ગામે ગયા હતા અને પતિ સુંધા માતા દર્શન કરવા ગયા હતા ત્યારે બંધ મકાનને તસ્કરો નિ...