Sunday, April 20, 2025

Tag: Bank

એક્સિસ બેન્કમાં નિવૃત્તિ બાદ 40 લાખ રૂપિયા જમા કરાવ્યા, એકાએક ખાતામાંથ...

શનાલ એલ્યુમિનિયમ કંપની લિમિટેડના નિવૃત્ત અધિકારીના ખાતામાંથી રૂ.40 લાખ જતાં રહ્યાં છે. સાસારામની એક્સિસ બેંકમાં ઓડિશાના કોરાપુટ, નિવૃત્ત મેનેજર પ્રકાશચંદ્ર અખૌરીના ખાતામાંથી આ મોટી રકમ ઉધાર લેવામાં આવી છે. નિવૃત્તિ પછી પટણામાં એક ફ્લેટ વેચી દીધો હતો, જેમાંથી તેણે 40 લાખ જેટલી રકમ સાસારામની એક્સિસ બેંકના ખાતામાં જમા કરાવી હતી. 20 લાખ રૂપિયાના બે ...

શૂન્ય રકમ સાથે બચતા ખાતામાં આવી બધી સગવડો હવે બેંકો આપવા લાગી છે, વ્યા...

ઘણીવાર એવું જોવામાં આવે છે કે ખાતામાં લઘુતમ બેલેન્સ ન હોવાને કારણે, બેંકો ગ્રાહકો પાસેથી દંડ તરીકે મોટી રકમ લે છે. શૂન્ય બેલેન્સ બચત ખાતું એ એક એકાઉન્ટ છે જેમાં કોઈ પણ ન્યૂનતમ બેલેન્સ રાખવાની જરૂર નથી. સમજાવો કે ઘણી બેંકોમાં લઘુત્તમ બેલેન્સ લિમિટ 10 હજાર રૂપિયા સુધીની હોય છે. આ બેંકનું ઝીરો બેલેન્સ એકાઉન્ટ 3 થી 7% ના દરે વ્યાજ મેળવે છે. યશ બેંક ...

પંજાબ નેશનલ બેંક સસ્તા મકાનો કે દુકાનો ખરીદવા માટે લોન આપીને તમને આવો ...

જો તમે ઘર અથવા દુકાન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો દેશની બીજી સૌથી મોટી સરકારી બેંક, પંજાબ નેશનલ બેંક તમને આ તક આપી રહી છે. ખરેખર, પી.એન.બી. નિવાસી , વ્યવસાયિક મિલકતોની દેશવ્યાપી ઓનલાઇન મેગા ઇ-ઓક્શન (હરાજી) કરવા જઈ રહી છે. 15 અને 29 સપ્ટેમ્બરના રોજ હરાજી પારદર્શક રીતે કરવામાં આવશે. ચાલો અમે તમને જણાવીએ કે તમે આ સંપત્તિની હરાજીની પ્રક્રિયામાં કેવી ર...

બેંકોની મનમાની નહિ ચાલે, UPI ફી વસૂલનાર બેન્ક વિરૂધ્ધ થશે કાર્યવાહી

કેન્દ્ર સરકારે દેશમાં ડિજિટલ ટ્રાંજેકશન માટે લાગન મર્ચટ ડિસ્કાઉન્ટ રેટ્સ (MDR) ચાર્જને ખતમ કરી દીધો છે. સૌથી મોટી વાત એ છે કે જો તમારી બેન્કએ ડિજિટલ પેમેન્ટ માટે કોઇપણ ચાર્જ વસૂલ્યો તો સરકાર તેના પર કાર્યવાહી કરશે. રવિવારે સીબીડીટીએ ફરી એકવાર બેન્કો માટે સર્કુલર જાહેર કર્યું છે. નવા નિર્દેશમાં બેન્કોને ફરી એકવાર કહેવામાં આવ્યું છે કે ગ્રાહકોને કોઇપ...

ઓનલાઇન પેમેન્ટમાં બેન્ક પોતાની મરજી મુજબ વસૂલી રહી છે વધુ ચાર્જ

બેન્કો કોરોના મહામારીના સંકટકાળમાં પણ પણ ગ્રાહકો પાસેથી ચાર્જના નામે વધારે રૂપિયા પડાવવાનો પેંતરો રચી રહી છે. જો તમે મહિનામાં 20થી વધુ વખત યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI) મારફતે ઓનલાઇન પેમેન્ટ કરી રહ્યા છે તો તમારે વધારે ચાર્જ ચૂકવવા તૈયાર રહેવુ પડશે. મોટાભાગની ખાનગી બેન્કોએ નિર્ધારિત સંખ્યા કરતા વધુ ઓનલાઇન પેમેન્ટ ઉપર વધારાનો ચાર્જ વસૂલવાની શરૂ...

એક કરતા વધુ લોકર પર વધુ ચાર્જ વસૂલાશે, જાણો બેંકના બીજા નવા નિયમો

એકિસસ બેંક, બેંક ઓફ મહારાષ્ટ્ર, કોટક મહિન્દ્ર બેંક, આરબીએલ સહિતની દેશની અમુક બેંક પહેલી ઓગસ્ટથી બેંકના વ્યવહાર અંગેના નિયમો બદલશે. આ બેંકો ટ્રાન્ઝેકશન અંગેના નિયમોમાં અમુક ફેરફાર કરશે. આ બેંકોમાંથી અમુક બેંકો રૂપિયા જમા કરાવવા તેમ જ કઢાવવા માટે ફી વસૂલ કરશે તો અમુક બેંકો મીનીમમ બેલેન્સ વધારવા માટેની તૈયારી કરી રહી છે. મેટ્રો અને શહેરી વિસ્...

ભારતીય અર્થવ્યવસ્થાને કોરોનાથી બહાર આવવામાં લાંબો સમય લાગશેઃ રઘુરામ રા...

ભારતીય રીઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને ભારતીય ઈકોનોમી પર કોરોના સંકટની અસરને લઈને કહ્યુ છે કે તેમાથી બહાર આવવામાં ઘણો સમય લાગશેઃ તેમણે કહ્યુ હતુ કે અર્થવ્યવસ્થામાં સુધારાની સ્થિતિ જોવા મળી રહી છે પરંતુ હજુ પણ ઘણુ કરવાનું બાકી છેઃ અર્થતંત્રને સંપૂર્ણ રીકવર થવામાં ઘણો લાંબો સમય લાગશેઃ કોરોનામાં નિયંત્રણ, વેકસીન મળવા, ટેસ્ટીંગનો દાયરો વધારવા ...

હવે ATMમાંથી રોકડ ઊપાડવા ચાર્જ ચૂકવવો પડશે

લોકડાઉન અને કોરોનાને લીધે પહેલાથી જ નાણાકીય દબાણનો સામનો કરી રહેલા લોકો માટે, આ સમાચાર આંચકાથી ઓછા નથી. 1 જુલાઈથી એટીએમમાંથી રોકડ ઉપાડવાના નિયમોમાં ફેરફાર કરવામાં આવશે, જેનાથી તમારા ખિસ્સા પરનો ભાર વધશે. એટીએમ કેસ ઉપાડ તમારા માટે 1 જુલાઈથી મોંઘા થશે. હા, કોરોના સંકટની વચ્ચે નાણાં મંત્રાલયે એટીએમમાંથી રોકડ ઉપાડવા માટેના તમામ વ્યવહાર ચાર્જ પાછા ખે...

ONGCમાં ઠેકાના પગરા બેંકમાંથી બારોબાર ઉપાડીને ઓછો પગાર અપાયો

ઓએનજીસીના કોન્ટ્રાક્ટ લઈ કામ કરતી સહજાનંદ ટ્રાવેલ્સ નામની ખાનગી કંપની દ્વારા કર્મચારીનાં બેંકમાં જમા કરીને તે પરત લઈ લેવામાં આવતાં હોવાની અરિયાદ કરી છે. બેંક ડોક્યુમેન્ટ જબરદસ્તીથી લઈ લીધા બાદ કર્મીને ત્રીજા ભાગનો પગાર ચૂકવીને બાકીનો પગાર ચાંઉ કરવાનો આક્ષેપ કરતી ફરીયાદ ચાંદખેડા પોલીસને મળતા ચકચાર મચી છે. ફરીયાદી ઋત્વીક કિરણભાઈ જાદવ (૨૧) બળદેવનગર મો...

બેન્કોએ કરોડોનું ધિરાણ લેનારને નાદાર જાહેર કર્યા ?

અમદાવાદ, તા. 19 દેશભરમાં ઉદ્યોગપતિઓ દ્વારા બેન્કોમાંથી કરોડોની લોન લઈને તે ભરપાઈ કર્યા વગર વિદેશ ભાગી છૂટવાના કિસ્સાઓ છેલ્લાં કેટલાંક વર્ષો દરમિયાન નોંધાયા છે. અને કેન્દ્ર સરકાર કે બેન્કો આવા લોકો સામે કોઈ પગલાં ભરી નથી શકતી. હજુ આ મામલાઓની સ્યાહી સુકાઈ નથી ત્યાં ગુજરાતના નાના અને મધ્યમ કદની સંખ્યાબંધ કંપનીઓએ બેન્કો પાસેથી ધિરાણ લીધા બાદ તેના પૈસ...

ભાજપ ના શાસન માં લઘુ અને મધ્યમ બેન્ક માંથી ધિરાણ લઇ લોનધારકો ફરાર થવા...

ગાંધીનગર,12 ગુજરાતમાં નાના અને મધ્યમ કદની સંખ્યાબંધ કંપનીઓએ બૅન્ક પાસેથી ધિરાણ લીધા બાદ તેના પૈસા ચાંઉ કરી જવાની ઘટના ભાજપ સરકાર સત્તા પર આવી ત્યારથી વધી છે. જેમાં મોટાભાગના લોકો ગુજરાત છોડીને વિદેશ ભાગી ગયા છે. છેલ્લા 6 વર્ષથી બૅન્કોમાંથી ધિરાણ લઈને પૈસા ન આપતી પેઢીઓ વધી છે. રાષ્ટ્રીયકૃત બૅન્કના ગુજરાતમાં આવેલી શાખાઓના વિલફૂલ ડિફોલ્ટર્સની ય...

અરવલ્લીના શિકા ગામના ખેડુતો પાક વીમાથી વંચીત રહેતા સુત્રોચ્ચારો કર્યા ...

અરવલ્લી, તા.04 પ્રધાનમંત્રી પાક વિમા યોજના ખેડૂતો માટે ફક્ત ધ્યેય જ ઉત્તમ છે પણ અમલીકરણમાં ધાંધિયા  જોવા મળે છે. ખેડૂતોનો પાક જો નિષ્ફળ જાય તો તેમનો વળતર માટે વીમો આપવામાં આવે છે, પણ આ યોજનામાં રહેલી અનેક  આંટીઘૂંટી તેમજ સિસ્ટમથી ખેડૂતો મુશ્કેલીમાં મુકતા હોય છે. અરવલ્લી જીલ્લાના ખેડૂતોનો પાક તો નિષ્ફળ ગયો તો ગયો પણ કેટલાક ખેડૂતોને આ સિઝનનો વીમો ...

અમદાવાદ શહેરના રાશનકાર્ડ ધારકોને પોતાના બેન્ક એકાઉન્ટની વિગત ઝોનલ કચેર...

અમદાવાદ શહેરમાં રાશન મેળવતા તમામ રેશનકાર્ડ ધારકોને પોતાના બેન્ક એકાઉન્ટની વિગતો જેવી કે બેન્ક ખાતા નંબર, આઈ.એફ.એસ.સી. કોડ તથા બેન્કનું નામ સરનામું વિગેરે વિગતો નિયત નમૂના પત્રકમાં ભરીને સંબંધિત કચેરી ખાતે તાત્કાલિક જમા કરાવવા માટે અમદાવાદ શહેર નાગરિક પુરવઠા તંત્ર દ્વારા જણાવવામાં આવ્યુ છે. બેંક ખાતા સાથે આધાર નંબર તથા મોબાઈલ નંબર લીંક થયેલ હોવા ...

બોગસ દસ્તાવેજોથી બરોડા ગ્રામીણ બેન્ક સાથે 35.60 લાખની છેતરપિંડી

વિજાપુર તાલુકાના પામોલ સ્થિત બરોડા ગ્રામિણ બેંકમાંથી ખેતીની જમીનના બોગસ દસ્તાવેજો રજૂ કરી લોન ધિરાણ મેળવવાનું કૌભાંડ બહાર આવ્યું છે. તાલુકાના ગેરીતાના ત્રણ અને હસ્નાપુર ગામના પાંચ મળી 9 શખ્સોએ નવેક વર્ષ પહેલાં રૂ.35.60 લાખની લોન લીધા બાદ ભરપાઇ કરી ન હતી. જે અંગે વારંવાર નોટિસો આપવા છતાં ભરપાઇ ન કરતાં બેંક દ્વારા વિજાપુર મામલતદાર કચેરીમાં દસ્તાવેજોન...

બેંકના એસએમએસ એલર્ટથી વેપારીના ખાતામાંથી ખોટી રીતે ઊપડી ગયેલા પાંચ લાખ...

રાધનપુર વારાહીના અગ્રણી અને કોલસાના વેપારીના બેંકના ખાતામાંથી શનિવારે રૂ. 5 લાખ ઉપડી ગયાનો મોબાઇલ પર મેસેજ આવતા જ બેંકમાં જઇ ટ્રાન્જેકશન અટકાવ્યા બાદ બેંક સત્તાધીશોએ અમદાવાદની બેંકમાં જાણ કરી ફ્રોડ થઇ રહ્યાની જાણ કરતા ત્યાં પણ સ્ટોપ પેમેન્ટ કરાવતા કલાકોમાં વેપારીના ખાતામાં પૈસા પાછા જમા થયા હતા. આ મામલે જૂના ડ્રાયવર અને તેના સાગરીત સામે રાધનપુર પોલ...