Sunday, September 7, 2025

Tag: Banking

Ram-Mandir-Hindu-Temple-Ayodhya

રામ મંદિરનું કરોડોનું દાન : બેંકમાંથી પૈસા ગુમ, મુસલમાનોએ પણ રામના નામ...

રામ મંદિર ટ્રસ્ટના ખાતામાં ઓગસ્ટ મહિના સુધીમાં 60 કરોડ રૂપિયાનું દાન જમા થયું હોવાનું જાણવા મળ્યું છે. ગત 5 ઓગસ્ટે પીએમ નરેન્દ્ર મોદીએ રામ મંદિર માટે ભૂમિ પૂજન કર્યું હતું. રામ મંદિર માટે મોરારિ બાપુએ પણ 11 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. અયોધ્યામાં બનનારા ભવ્ય રામ મંદિર માટે 500 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચનો અંદાજ લગાવાઇ રહ્યો છે,ત્યારે રામ મંદિર માટે ...

આઈટી સેક્ટરની કંપની એમ્ફિસિસના શેર્સ ખરીદાય તો ખરીદી લો

અમદાવાદ,તા:૧૫ હાલમાં રૂા. 990ની આસપાસની ભાવ સપાટીએ અથડાઈ રહેલા એમ્ફિસિસ(કોડ 526299)ના શેર્સમાં રોકાણ કરનારાઓને મધ્યમ ગાળામાં સારો લાભ મળી રે તેવી સંભાવના છે. મધ્યમ ગાળામાં શેરનો ભાવ સુધરીને રૃા.1035થી 1045ની રેન્જમાં પહોંચી શકે છે. છેલ્લા બાવન અઠવાડિયામાં 855નું બોટમ અને 1254નું મથાળું બતાવનાર એમ્ફિસિસની સ્ક્રિપનું વોલ્યુમ વધ્યું છે. તેમ જ તેમાં...