Wednesday, October 16, 2024

Tag: Barrage-cum-Bridge

સાબરમતી રિવરફ્રન્ટ બેરેજ-કમ-બ્રિજ રૂ. 367 કરોડના ખર્ચે

ટોરેન્ટ પાવરહાઉસથી શાહીબાગ સુધી બેરેજ-કમ-બ્રિજ બનાવવામાં આવશે. બેરેજનું સંચાલન અને જાળવણી ઓટોમેટિક કંટ્રોલ સિસ્ટમ પર આધારિત હશે, પાણીની અછત દરમિયાન પાણી ઉપલબ્ધ રહેશે અમદાવાદ, શુક્રવાર, ઓક્ટોબર 5, 2024 સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટના ફેઝ-2 હેઠળ રૂ. 367 કરોડના ખર્ચે પશ્ચિમમાં ટોરેન્ટ પાવરહાઉસથી શાહીબાગ સુધી બેરેજ-કમ-બ્રિજ બનાવવામાં આવશ...