Wednesday, June 4, 2025

Tag: Besharam Shah

બેશરમ શાહ – ઓક્સિઝનથી મોત પામતા લોકોની વચ્ચે ઓક્સિઝન પ્લાંટ સાથે...

ઓક્સિઝન પર રૂપાણી સરકાર ગાંધીનગર, 24 એપ્રિલ 2021 જે કામ એક વર્ષ પહેલાં કરવા જેવું હતું તે કામ હવે અમિત શાહ અને નરેન્દ્ર મોદીએ મંજૂર કર્યું છે. ગુજરાતમાં ઓક્સિઝન ન મળવાના કારણે સેંકડો લોકો મોતને ભેટ્યા છે. તે ઓક્સિઝન પ્લાંટ જો પહેલા બન્યા હોત તો માણસો મોતને ભેટ્યા ન હોત. હવે 11 નવા ઓક્સિઝન પ્લાંટ બનાવવાની સૈધાંતિક મંજૂરી કેન્દ્ર સરકારે આપ...