Friday, July 18, 2025

Tag: Bhadar-1 Dam

રાજકોટની જીવાદોરી સમાન ભાદર-1માં નર્મદાની નીર ઠાલવીને ઓવરફ્લો કરાશે

રાજકોટ,તા:૨૦ રાજકોટ, જેતપુર, ગોંડલ અને શાપર-વેરાવળની જીવાદોરી સમાન ભાદર-1 ડેમને ભાદરવામાં જ છલકાવી દેવા નિર્ણય લેવાયો છે જેના ભાગરુપે હાલમાં સૌની યોજના હેઠળ નર્મદાનીરને ડેમમાં ઠાલવવામાં આવી રહ્યાં છે. ભાદરની પાણીની સપાટી વધતાં  હેઠવાસના ગામોને સતર્ક કરાયાં છે.  રાજકોટને પીવાનું પાણી પૂરું પાડતાં આજી-1 અને ન્યારી-1 ડેમને સૌની યોજના હેઠળ  નર્મદાના...