Tuesday, November 4, 2025

Tag: Bhadaravi Poonam

શામળાજીમાં ભાદરવી પૂનમે પદયાત્રીઓ ઉમટી પડશે : ઠાકોરજીના દર્શનનો સમય બદ...

મોડાસા : સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં ભાદરવી પૂનમે દર વર્ષની જેમ આ વર્ષે પણ દૂર દૂરથી ભક્તો પગપાળા, ખાનગી વાહનોમાં, એસટી બસોમાં ભગવાન કાળીયા ઠાકોરના દર્શને ઉમટી પડશે. જિલ્લાઓમાંથી ચૌદશની રાતથી જ ભક્તો પગપાળા  પૂનમની વહેલી સવારે શામળાજી આવી પહોંચતા હોઈ તેને અનુલક્ષીને ભગવાનના દર્શનના સમયમાં ફેરફાર  કરવામાં આવ્યો છે. શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટ...