Friday, September 20, 2024

Tag: Bhupendrasinh Chudasama

રાજકોટ જિલ્લામાં શિસ્તબદ્ધ ભાજપની આબરૂનું લીલામ

કે. ન્યૂઝ, ગાંધીનગર, તા:19  દેશના શિસ્તબદ્ધ પક્ષ તરીકેની છાપ ધરાવતા ગુજરાત એકમના રાજકોટ જિલ્લા ભારતીય જનતા પક્ષ (ભાજપ)ની આબરૂના ધજાગરાં ઉડી રહ્યાં છે. રાજકોટ જિલ્લા ભાજપના નેતા ડો. ભરત બોઘરાને પ્રમુખ બનાવવા સામે ખુદ જિલ્લા ભાજપના જ નેતાઓએ મોરચો માંડતા ભાજપની પ્રદેશ નેતાગીરીએ આ મામલે દરમિયાનગીરી કરીને તેને ઠારવા માટે રાજકોટ દોડી જવું પડ્યું છે. જ...

વિકાસના કાર્યોની મોટી સિદ્ધિ રૂપે તાલુકામાં એક જ દિવસમાં રૂ. 113 કરોડન...

અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. શિક્ષણ પ્રધાને રૂ.૮૪.૦૦ કરોડના ખર્ચે બગોદરા-ધોળકા-રસીકપુરા-ખેડા સ્ટેટ હાઇવે પેવર રોડ, રૂ. ૧૪.૦૦ કરોડના ખર્ચે સહીજ-વૌઠા સ્ટેટ હાઇવે પેવર રોડ અને રૂ. ૨.૫૮ કરોડના ખર્ચે ધોળકાના કલીકુંડ ખાતે તાલુકા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ ઉપરાંત ધોળકા ...

શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીએ બેઠકમાં સળંગ ચાર વખત સંચાલકોને ચોર કહ્યા

અમદાવાદ, તા.13 ગુજરાતની જુદીજુદી યુનિવર્સિટીમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ઓનલાઈન હાજરી અને ખાલી પડેલી અધ્યાપકોની બેઠકો કેવી રીતે ભરવી તેના મુદ્દે ભારે વિવાદ ચાલી રહ્યો છે. ઉચ્ચ શિક્ષણ વિભાગના અધિકારીઓ, શિક્ષણમંત્રી અને કોલેજ સંચાલકો-પ્રિન્સિપાલ વચ્ચે આ મુદ્દે ચર્ચાવિચારણા કરવા માટે અત્યાર સુધીમાં ત્રણ બેઠકો મળી ચૂકી છે. તાજેતરમાં મળેલી છેલ્લી સંયુક...

મહાત્મા ગાંધીના શિક્ષણ સંબંધી વિચારો પર રાષ્ટ્રીય પરિસંવાદ

અમદાવાદ, તા. 29 ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ તથા એસોસિએશન ઑફ ઇન્ડિયન યુનિવર્સિટી, નવી દિલ્હી દ્વારા ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ ખાતે આગામી ૩૦ સપ્ટેબર તેમજ ૧ ઑક્ટોબર, ૨૦૧૯ એમ બે દિવસ માટે મહાત્મા ગાંધીના શિક્ષણ સંબંધી વિચારો અને પ્રયોગો સહિતના મધ્યસ્થ વિચાર સાથે કુલપતિઓની રાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરિષદમાં યુનિવર્સિટી ગ્રાન્ટ્સ ...

અમને નોકરી આપો કાં તમે નોકરી છોડોના લગાવ્યા સૂત્રોચ્ચાર

ગાંધીનગર, તા. 24 ટેટની પરીક્ષા પાસ કરી હોવા છતાં રાજ્ય સરકાર દ્વારા ભરતી નહિ કરવામાં આવતા બેરોજગાર શિક્ષકોનો એક મોરચો આજે સ્વર્ણિમ સંકુલ 1માં શિક્ષણ પ્રધાનના કાર્યાલય સુધી આવી ગયો હતો. અને ભારે સૂત્રોચ્ચાર કરતાં કહ્યું કે, અમને નોકરી આપો કાં તમે નોકરી છોડી દો. અને ભારે હોબાળો મચાવી દીધો હતો. બાદમાં ગાંધીનગર પોલીસ આ તમામ પ્રદર્શનકારીઓની અટકાયત કર...

થરાદમાં પેટા ચૂંટણી સંદર્ભે ભાજપનો સેન્સ લેવામાં આવ્યો

થરાદ, તા.૧૮ થરાદ એ પી એમ સી ખાતે રાજયમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પાર્ટીના કાર્યકર્તાઓ સાથે અંગત મિટિંગ યોજી હતી અને ભાજપના ચૂંટાયેલા અને સ્થાનિક  કાર્યકર્તાઓના સેન્સ લીધા હતા.  ત્યારે આ કાર્યક્રમમાં  બનાસકાંઠાના સાંસદ પરબત પટેલ, કેસાજી ચૌહાણ, અમૃત દવે સહિત બહોળી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આવનારી વિધાનસભાની પેટ...

સીસીટીવી ફૂટેજના આધારે કાયદાપ્રધાનની કોર્ટે ઉલટ તપાસ કરી

અમદાવાદ, તા. 12 ધોળકા વિધાનસભાની ચૂંટણીમાં ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની જીતને પડકારતી અરજીમાં આજે ગુજરાત હાઈકોર્ટમાં ફરીએકવાર તેમની ઉલટતપાસ હાથ ધરાઈ હતી. જેમાં કોર્ટે ચૂડાસમાને મતગણતરીનાં સીસીટીવી ફૂટેજ બતાવીને ઉલટતપાસ કરી હતી. તેમની પૂછપરછ આજે પૂર્ણ થઈ છે અને હવે આ અરજીની વધુ સુનાવણી 17મી સપ્ટેમ્બરે હાથ ધરાશે. સીસીટીવી ફૂટેજના આધારે પૂછપરછ હાઈ...

ભૂપેન્દ્રસિંહ પર કોર્ટની ભિંસ વધી, 27મીએ જુબાની માટે હાજર થવા ફરમાન

અમદાવાદ, તા. 23 રાજ્યના શિક્ષણ અને કાયદા પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની મુશ્કેલીમાં વધારો થયો છે. ચૂડાસમાની જીતને પડકારતી અરજી મુદ્દે સુનાવણી મામલે ગુજરાત હાઈકોર્ટે તેમની સામે ઈલેક્શન પિટીશન કેસમાં જુબાની આપવા માટે સમન્સ ઈશ્યૂ કર્યું છે. અને ચૂડાસમાને 27મી ઓગસ્ટે હાજર રહેવાના ફરમાન સાથેનું આ સમન્સ ઈશ્યૂ કરવામાં આવ્યું છે. કોંગ્રેસના અશ્વિન રાઠોડ...

કાળા મગ તાંત્રિક વિધિમાં ઉપયોગમાં લેવાતા હોવાથી તે ભોજનમાં ન આપવા જોઈએ...

ગાંધીનગર, તા. 20 મધ્યાહન ભોજન યોજના ફરી એકવાર વિવાદમાં આવી છે. આ વખતે ફરીવાર રાજકોટમાં મધ્યાહન ભોજન મામલે વિવાદ ઊભો થયો છે. અને આ વખતે મધ્યાહન ભોજનમાં અપાતા કાળા મગ વિવાદનું કારણ બન્યાં છે. જોકે, આ અંગે શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કહ્યું કે, કાળા મગનો ઉપયોગ કરવા બાબત ડોયેટિશિયનની સલાહ લઈને અમે નિર્ણય કરવામાં આવશે. કર્મચારીઓએ સોશિયલ મી...