Sunday, June 1, 2025

Tag: Bihar

Has organic farming changed the lives of farmers in Jamui in Bihar and...

બિહારનો જમુઈ અને ડાંગની સજીવ ખેતી ખેડૂતોનું જીવન બદલાયું છે ખરૂં દિલીપ પટેલ બિહારનું પહેલું જૈવિક ગામ, જ્યાં મહિલાઓનું જીવન બદલાઈ રહ્યું છે, પણ ડાંગના તમામ 310 ગામો ઓર્ગેનિક જાહેર કર્યા છે પણ ત્યાનું જીવન ન બદલાયું. બિહારની રાજધાની પટનાથી 170 કિમી દક્ષિણ-પૂર્વમાં, જમુઈ જિલ્લાના કેડિયા ગામે ભારતના ઓર્ગેનિક ખેતીના નકશા પર પોતાનું આગવું સ્થાન બના...

હિંદુ વિચારધારાની સત્તા આવતાં ગુજરાતની પ્રજા 25 વર્ષમાં ઈંડા ખાવા તરફ ...

ગુજરાત હવે ગાંધીજીના સમયનું અહિંસક નથી રહ્યું, દેશમાં ઓછા ઇંડા ખાનારા 14 રાજ્યો પછી ગુજરાતનું સ્થાન, ગુજરાત હવે ઇંડાહારી રાજ્ય ગાંધીનગર, 25 નવેમ્બર 2020 આખા દેશમાં ગુજરાતના લોકો શાકાહારી છે, એવું લોકો માનતા આવ્યા છે. પણ છેલ્લા 25 વર્ષમાં રાજકીય પરિવર્તનની સાથે હિંદુવાદી વિચારધારા આવી ત્યારથી ઇંડાનો વપરાશ વધ્યો છે. ગુજરાતના લોકો હવે ઇંડાહારી છ...

બિહારમાં કોંગ્રેસની નિષ્ફળતાથી તેજસ્વી યાદવનું સીએમ બનવાનું સપનું અધૂર...

વિપક્ષોમાં સૌથી નબળી કડી મનાતા કોંગ્રેસે 70 બેઠકોમાંથી માક્ષ 19 બેઠકો જીતીને એ વાત સાબીત પણ કરી દીધી.ચૂંટણી લડેલી તમામ પાર્ટીઓમાં તે સૌથી નબળી પાર્ટી રહી હતી.જો કે કોંગ્રેસના ચૂંટણી પ્રક્રિયામાં સામેલ લોકો કહે છે કે ઉમેદવારોની પસંદગીમાં મોડું, બેઠકોની વહેંચણીમાં ઢીલ અને નબળું સંગઠન જેવી બાબતો કારણભૂત હતી. પ્રચાર કામગીરી પણ અત્યંત નબળી હતી. છેલ્લ...

બિહાર રાજકારણ: ભાજપની ફેમસ પોસ્ટર ગર્લ બસપાની સ્ટાર પ્રચારક બની ગઈ

બિહારમાં ભાજપ-જેડીયુની પોસ્ટર ગર્લ શાંતિપ્રિયાએ માયાવતીની બસપાનો પ્રચાર કરવા માંડતાં ભાજપ-જેડીયુની હાલત કફોડી થઈ ગઈ છે. ભાજપ-જેડીયુને છોડીને શાંતિપ્રિયા પશ્ચિમ ચંપારણ જિલ્લાની લૌરીયા વિધાનસભા બેઠક પર બસપાના ઉમેદવાર ગુડ્ડુ સિંહ માટે મત માંગી રહી છે. ગુડ્ડુ સિંહ સામે ભોજપુરી ગાયક વિનય બિહારી મેદાનમાં છે. ભોજપુરી ગાયિકા શાંતિપ્રિયાને પોસ્ટર ગર્લ બનાવ...

બિહારમાં સૌથી વધુ સભાઓ ભાજપે સંબોધી તેજસ્વી યાદવે સૌથી વધુ વ્યક્તિગત સ...

બિહાર વિધાનસભાની ચૂંટણીના પ્રચારનો કોલાહલ ગુરુવારે સંપન્ન થયો હતો. આ વખતની પ્રચાર ઝુંબેશનાં લેખાંજોખાં માંડીએ તો સૌથી વધુ મહેનત આરજેડીના તેજસ્વી યાદવે કરી હતી પંરતુ સૌથી વધુ સભાઓ 650 સભા ભાજપે સંબોધી હતી. વર્તમાન મુખ્ય પ્રધાન નીતિશ કુમારે 113 સભા સંબોધી હતી. તેજસ્વીએ કરી એકલે હાથ 250થી વધુ સભાઓ આ વખતની ચૂ્ંટણીએ સારી એવી રસાકસી જમાવી હતી. મુખ્ય પ્...

બિહારમાં બમ્પર વોટીંગ બપોર સુધીમાં 40 ટકા મતદાન

બિહાર વિધાનસભા ચુંટણીના મહાસંગ્રામની પ્રથમ પરીક્ષા ચાલુ છે. પ્રથમ ચરણમાં કુલ 71 વિધાનસભા સીટો પર મતદાન થઇ રહ્યું છે. સવારથી જ પોલિંગ બુથો પર લોકોની લાંબી લાઇનો જોવા મળે છે. કેટલાક સ્થળોએ શરૂઆતમાં ઇવીએમ અને વીવીપેટ મશીનોમાં ખરાબી સામે આવી છે. પરંતુ બાદમાં ફરી મતદાને રફતાર પકડી છે. બપોર સુધીમાં અંદાજે 40 મતદાન થયું છે. પ્રથમ ચરણ માટે બપોરે 1 વાગ્ય...

બિહારની ચૂંટણીમાં ઘણાં પલટા આવશે, આ 5 મુદ્દા પર નેતાઓની કસોટી થશે, તે ...

અર્થતંત્ર અને બેરોજગારી મોટો મુદ્દો બનશે. કોરોનામાં મોટી સંખ્યામાં લોકો બિહારમાં આવી ગયા હતા. બિહારમાં મોટી સંખ્યામાં લોકો હવે બેરોજગાર બન્યા છે. આ લોકોનો ગુસ્સો નીતિશ અને મોદી સામે છે. મોદી-નીતીશ સરકારને સત્તા પરત ફરવાનો નિર્ણય ત્યાંના બેકાર યુવાનો અને મજબૂર લોકો કરશે. કોંગ્રેસ કેન્દ્ર સરકાર અને નીતીશ કુમારને ઘેરી લેવાનો પ્રયાસ કરી રહી છે. કૃષિ...

સોશિયલ મિડિયાના નેતા પ્રશાંત કિશોર અને સોશિયલ નેતા કન્હૈયા કુમાર બિહાર...

સોશિયલ મિડિયાના નેતા પ્રશાંત કિશોર અને સોશિયલ નેતા કન્હાયા કુમાર જેટલાં ગાજ્યા હતા એટલાં હવે દેખાતા નથી. બન્ને ક્ષેત્રમાં મજબૂત ચહેરાઓ હતા. હવે બિહારની ચૂંટણી જાહેર થઈ ત્યારે તેઓ શું કરી રહ્યાં છે. પ્રશાંત કિશોર ચૂંટણીના માહોલથી ગુમ છે સોશિયલ મિડિયા કિંગે નીતિશ કુમારના જેડીયુ છોડ્યા બાદથી પ્રશાંત કિશોર શાંત છે. પણ નીતીશ પર તે હુમલો કરનાર છે. ...
Jitan Ram Majhi । Nitish Kumar । AGN । allgujaratnews.in । Gujarati News ।

બિહારમાં NDAના બે પ્યાદા, એક બહાર અને એક અંદર, મુસ્લિમ મત તોડો અને માં...

મુસ્લિમો પર અસદુદ્દીન ઓવૈસીની નજર છે. જે મત તોડશે અને એનડીએને ફાયદો થાય એવી જગ્યાએ ઉમેદવારો ઉભા રાખશે. અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇતેહાદુલ-મુસ્લિમીન બિહારની ચૂંટણીમાં ભાગ્ય અજમાવવાની સંપૂર્ણ શક્તિ સાથે બહાર આવી છે. ઓવૈસીની નજર મુસ્લિમ વોટ બેંક પર છે. બિહારના મુસ્લિમોકુલ વસ્તીની વસ્તી 16.9 ટકા છે. 2014 ની લોકસભાની ચૂંટણી હોય કે 2019...

ચિરાગ પાસવાન અને ઉપેન્દ્ર કુશવાહનો માર્ગ અને વારસો બચાવવાનું બિહારમાં ...

બિહારમાં ચૂંટણી જાહેર થઈ ગઈ છે. હવે અહીં ચિરાગ પાસવાન અને ઉપેન્દ્ર સુશવાહ માટે ઘણી મુશ્કેલીઓ છે. રામવિલાસ પાસવાને બિહારમાં દલિતોને રાજકીય વિકલ્પો આપવા એલજેપીનો પાયો નાખ્યો હતો, જેનો આદેશ તેમના પુત્ર ચિરાગ પાસવાન આ દિવસોમાં આપે છે. જોકે ચિરાગ એનડીએનો એક ભાગ છે, પરંતુ આ સાથે પણ, ચિરાગ દ્વારા એન્ટિ-ઇમેજ હજી સુધી જાળવી રાખવામાં આવી છે. ભલે કોરોના કટોકટ...

બિહાર વિધાનસભાની ચૂંટણીની સાથે રાજ્ય વિધાનસભાની 64 બેઠકો માટે પેટાચૂંટ...

દિલ્હી, 4 સપ્ટેમ્બર 2020 વિવિધ રાજ્યોમાં પેટાચૂંટણી પેન્ડિંગના સંદર્ભમાં આજે ચૂંટણી પંચની બેઠક મળી. દેશમાં હાલમાં વિધાનસભા / સંસદીય મતદારક્ષેત્રમાં 65 ખાલી જગ્યાઓ છે, જેમાંથી વિવિધ રાજ્યોની રાજ્ય સભાઓમાં 64 બેઠકો અને સંસદીય મતદારક્ષેત્રની એક બેઠક શામેલ છે. બેઠકમાં કમિશને સંબંધિત રાજ્યોના મુખ્ય સચિવો / મુખ્ય ચૂંટણી અધિકારીઓ તરફથી મળેલા અહેવાલો...

કોરોનાના વધતા સંક્રમણને લીધે બિહારમાં 17 દિવસનું લોકડાઉન

કોરોના મહામારી વચ્ચે બિહાર સરકારે મોટો નિર્ણય કર્યો છે. ઊચ્ચ અધિકારીઓ સાથે બેઠક બાદ નીતિશ કુમાર સરકારે બિહારમાં ફરી એક વખત લૉકડાઉન લાગૂ કરવાનો નિર્ણય કર્યો છે. કોરોનાની રફતાર રોકવા માટે સરકારે ફરી એકવાર રાજ્યમાં સંપૂર્ણ લૉકડાઉન લાગૂ કરવાનો નિર્ણય કર્યો છે. એટલે કે બિહારમાં આગામી 16મી જુલાઈથી 31મી જુલાઇ સુધી સંપૂર્ણ લૉકડાઉન રહેશે. જોકે, આ દરમિયાન તમ...

19 દિવસમાં 1595 કોરોના હીજરતી મજૂર ટ્રેનો ચલાવી, ટિકિટ સાથે 21 લાખ મજૂ...

ભારતીય રેલ્વેએ 19 દિવસમાં "શ્રમિક હિજરતી કોરોના સ્પેશિયલ ટ્રેનો દ્વારા 21 લાખ મજૂર મુસાફરોને તેમના ગૃહ રાજ્યોમાં મોકલી આપ્યા છે. ટીકીટ લઈને. ભારતીય રેલ્વે દ્વારા 19 મે 2020 સુધી (1600 વાગ્યા સુધી) દેશભરમાં 1595 "શ્રમિક સ્પેશિયલ" ટ્રેનો દોડાવવામાં આવી છે. મુસાફરોને મફત ખોરાક અને પાણી આપવામાં આવી રહ્યું છે. 19 મે 2020 સુધી (1600 વાગ્યા સુધી) દે...

ગુજરાત સહિત પશ્ચિમ ભારતમાં 96થી 104 ટકા વરસાદ, ભારતમાં ચોમાસું શરૂ થઈ ...

ગાંધીનગર, 16 મે 2020 ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગના નિયામક જયંત સરકારે જણાવ્યું હતું કે આ વર્ષે ગુજરાત સહિત દેશના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં 96 થી 104 ટકા જેટલો વરસાદ થવાની સંભાવના છે. દેશમાં કેરળ ખાતે સંભવિત તારીખ 5 જૂને ચોમાસાનું આગમન થશે જેના સંભવિત 15થી 20 દિવસ બાદ દક્ષિણ ગુજરાતમાં વરસાદનું આગમન થશે. હવામાન વિભાગની ટૂંકી - એક અઠવાડિયા સુધીની આગા...

અલંગમાં કામ શરૂં પણ મંદી અને મજૂરોથી ઓછા જહાજ ભંગાશે

ભાવનગર જિલ્લાના અલંગ શિપયાર્ડ એક મહિના બાદ ફરી ધબકતું થયું છે. લોકડાઉને કામ પર લગાવેલી બ્રેક એક માસ બાદ ફરી ખુલતા અલંગ શિપ રિસાયકલીંગ યાર્ડના અડધા પ્લોટમાં સફાઈ કામગીરી સાથે કામ શરૂં થયા હતા. બાકીના પ્લોટ પણ બે દિવસમાં ધમધમતા થઈ જશે. આ વર્ષે 4 મિલિયન ટન લોખંડ અને 1.50 અબજ ડોલરનું ટર્નઓવર થવાની ધારણા હતી. જેમાં 20 ટકાનો ઘટાડો થશે. હાલ અલંગમાં મજૂ...