Tag: BJP MP Nishikant Dubey
જે મારી સાથે ખરાબ કરે છે તેનું મૃત્યું નક્કી – ભાજપ સાંસદ દુબે
દેવઘરમાં બાબા વૈદ્યનાથ ધામની વિધિ કરવાથી રોકી દેવાતા ભાજપના સાંસદ નિશીકાંત દુબે બગડ્યા હતા. તેણે એમ પણ કહ્યું કે જેણે તેની સાથે ખોટું કર્યું તે જેલમાં ગયા અથવા આખરે તેનું મૃત્યુ થયું છે. સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, તેમણે કહ્યું કે, છેલ્લા 11 વર્ષોમાં મેં જોયું છે કે જેણે પણ મારી સાથે ખોટું કરવાનો પ્રયાસ કર્યો છે તે જેલમાં ગયા છે. તેના પર હત્યા, તેન...
ગુજરાતી
English