Sunday, February 22, 2026

Tag: BJPG

વિઠ્ઠલભાઈના જવાથી ગુજરાતની નેતાગીરીમાં બહુ જ મોટી ખોટ પડશે – રૂપ...

જામકંડરોણા ખાતે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ લાંબી બીમારી બાદ અવસાન પામેલ સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાના પાર્થિવ દેહને શ્રદ્ધાસુમન અર્પણ કરી તેમના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. મુખ્યમંત્રીશ્રીએ પૂર્વ કેબિનેટ મંત્રી અને પૂર્વ સાંસદ સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાના દુઃખદ અવસાન અંગે ઘેરા શોક અને ઊંડા દુઃખની લાગણી વ્યકત કરતા જણાવ્યું હતું કે, વિઠ્ઠલભાઈ અજેય...

પૂર્વ સાંસદ અને દિગ્ગજ ખેડૂત નેતા વિઠ્ઠલ રાદડિયાનું 61 વર્ષની ઉંમરે નિ...

પૂર્વ સાંસદ અને દિગ્ગજ ખેડૂત નેતા વિઠ્ઠલ રાદડિયાનું 61 વર્ષની ઉંમરે નિધન થતા પાટીદાર સમાજ અને ભાજપમાં શોકની લાગણી છવાઇ ગઇ છે, સીએમ વિજય રૂપાણી સહિત ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ તેમને શ્રદ્ધાંજલી આપી છે, વિઠ્ઠલ રાદડિયા સૌરાષ્ટ્રના પાટીદાર સમાજ અને ખેડૂતોના મોટા નેતા હતા અને વર્ષો સુધી કોંગ્રેસ અને બાદમાં ભાજપમાં કામ કર્યું હતુ, સહકારી બેંકો, એપીએમસી સ...

ભાજપ – કોંગ્રેસનો રૂ.20 કરોડનો સામૂહિક ભ્રષ્ટાચાર ગાંધીનગર સુધી ...

ભાજપના 3 નેતાઓની સંડોવણી હળવદના લેભાગુ અધિકારીઓ, રાજકીય નેતાઓ તથા ધારાસભ્ય સહિત વકીલ તથા સહકારી મંડળીઓના સભ્યોની સિંચાઈ કૌભાંડમા સંડોવાયા છે. હળવદ તાલુકાના માનસર ગામના વતની તથા મોરબી જીલ્લા ભાજપના મહામંત્રી ઘનશ્યામ ગોહીલની સ્થાનિક પોલીસે ધરપકડ કર્યા બાદ મોરબી જીલ્લા LCBને પુછપરછ માટે સોંપી દેવાયા બાદ જીલ્લા મહામંત્રીની પુછપરછમા કેટલા કૌભાંડીયાઓના ...

લોકોની પર્સનલ માહિતી ભેગી કરે છે ભાજપ.

ભાજપે મિસ્ડ કોલથી ૧.૧૩ કરોડ સભ્યો નોંધેલા, જેમાંથી ૪૩ લાખનો પત્તો ન લાગ્યો ગુજરાતમાં દોઢ કરોડથી વધુ લોકોના ફોન નંબર, સરનામુ, જ્ઞાતિ સહિતની માહિતી ભાજપે સભ્ય નોંધણી ઝુંબેશના નામે એકઠી કરવાનું શરૂં કર્યું છે. જેનો ઉપયોગ શોસિયાલ મિડિયામાં ભાજપનો પ્રચાર કરવા માટે વોટ્સ એપ ગૃપ બનાવવા કરવામાં આવશે. તેના આધારે ભાજપ પોતાનું આગવું સમાચાર પ્રસાર માધ્યમ ઊભું...

કોર્ટનાં સવાલ, રાહુલ ગાંધીનાં જવાબ

એડીસી બેન્ક માનહાનિ કેસની સુનાવણી લગભગ સાડા ત્રણ વાગ્યાની આસપાસ શરૂ થઈ હતી. રાહુલનાં આગમન સાથે જ કોર્ટ રૂમ ખીચોખીચ ભરાઈ ગયો હતો અને ત્યારબાદ ખૂબ જ ભીડ વધી જતાં કોર્ટ રૂમનો દરવાજો બંધ કરવો પડ્યો હતો. આ સુનાવણી દરમિયાન મેટ્રો કોર્ટનાં જજે રાહુલને સવાલ પૂછ્યાં હતાં જેનાં જવાબ રાહુલે આપ્યા હતા તે અક્ષરશઃ અત્રે પ્રસ્તૂત છે.   જજઃ તમને કેસ પેપ...

ના હું દોષી નથી – રાહુલ

અમિત ચાવડા જામીનદાર બન્યા. 15000ના બોન્ડ પર જામીન મંજૂર. રાહુલ ગાંધી એ જામીન માટે અરજી કરી. રાહુલ ગાંધી સામે માનહાનિ કેસની સુનાવણી કોર્ટરૂમમાં ભીડ વધી ભીડ વધતાં કોંગ્રેસના કેટલાંક નેતાઓ કૉર્ટ રૂમમાંથી બહાર નીકળ્યાં. કોર્ટ કાર્યવાહી ની વિડીયો ગ્રાફી કરવાનો હિન પ્રયાસ. કોર્ટે મોબાઇલ જપ્ત કરાયો. કોર્ટમાં ભીડ વધતાં કોર્ટે કહ્યું તમામ લોકો કોર્...

મનોમોહન અને મોદી ગુજરાતને કોલસામાં તો અન્યાય કરે છે, વધા હવે મૌન કેમ ?...

ગુજરાતના કોલસાના વીજ મથકો ચલાવવા વર્ષે 161 લાખ મેટ્રીક ટન કોલસો જોઈએ તેની સામે નરેન્દ્ર મોદીની સરકાર ગુજરાતને અન્યાય કરીને માંગ 111 લાખ ટન આપે છે આમ 50 લાખ ટન ઓછો કોલસો આપે છે. વીજ પ્રધાન 2014 પહેલાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે તેમના પર ગુજરાતને અન્યાય થતો હોવાનો આરોપ મૂકીને રાજકારણ રમતાં હતા હવે તેઓ મોદીને ગુજરાત વિરોધી ગણાવતાં નથી.  છેલ્લા બે વર...

વિપક્ષનાં નેતા પરેશ ધાનાણીનાં ગઢમાં ભાજપે મોટું ગાબડું પાડ્યું

અમદાવાદ, લોકસભામાં ગુજરાતની 26 બેઠકો પર ભાજપની ભવ્ય જીત બાદ હવે રાજ્યમાં નગરપાલિકાની ચૂંટણીમાં પણ જીત મેળવીને કોંગ્રેસને વધુ એક તમાચો માર્યો છે. વિધાનસભામાં વિપક્ષનાં નેતા પરેશ ધાનાણીનાં અમરેલી જિલ્લાનાં બગસરામાં નગરપાલિકાની પાંચ બેઠકોમાંથી ચાર બેઠકો પર ભાજપે જીત મેળવીને ધાનાણીનાં ગઢમાં મોટું ગાબડું પાડ્યું છે. ચાર બેઠકો ભાજપે જીતી લેતાં હવે પરેશ ધ...

2000 ગામ ભૂતિયા બની ગયા, ગામના પાદરે વિકાસ ન પહોંચ્યો  

ગુજરાત સરકારની શહેરીકરણની નીતિ અને ગામડાં વિરોધી નીતિના કારણે આખા ગામો નેસ્ત નાબૂદ થઈ ગયા છે. 2001થી 2011 વર્ષના ભાજપના શાસનમાં 2000 સુધીની વસતી ધરાવતાં 1009 ગામ તૂટીને ભૂત બની ગયા છે. આ રફતાર હજુ ચાલુ છે. તેથી 2021 સુધી ભાજપનું શાસન રહેવાનું છે ત્યાં સુધીમાં બીજા 1000 ગામ તૂટી જશે. આમ 20 વર્ષના શાસનમાં 2000 ગામ નેસ્તનાબૂદ થઈ ગયા છે. 2001માં 129...

દીવ-દમણના ભાજપના પ્રમુખના ગુંડા પુત્રની 60 દિવસ પછી ધરપકડ

દીવ-દમણ BJP પ્રદેશ પ્રમુખ ગોપાલ ટંડેલના પુત્ર હેમરાજ ટંડેલની ગુંડાગીરી કરવા બદલ 60 દિવસ બાદ ધરપકડ કરી છે. હેમરાજ ટંડેલે ચોરીની શંકા રાખી સી-પ્રિન્સેસ હોટેલના કુકને માર મારી ઇલેક્ટ્રિક કરંટ આપીને જીવલેણ હુમલો કર્યો હતો. હેમરાજ ટંડેલ પોતાના પાવરથી ગરીબ લોકો પર રોફ જમાવતો ફરતો હતો. મૂળ બિહારના બેહડ જંઝાડ થાના, મેઘપુર પોસ્ટ, મધુબની બિહારના રહીશ અને ...

રાજ્યપાલે ધારાસભ્ય ખાંટને ગેરલાયક ઠેરવ્યા

પંચમહાલ જિલ્લાની મોરવા હડફના અપક્ષ ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ખાંટને વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ ભૂપેન્દ્ર ખાંટને બરતરફ  કર્યા છે. જાતિના પ્રમાણપત્રને લઇને અદાલતમાં કેસ ચાલી રહ્યો હતો. વિધાનસભાના અધ્યક્ષે જાહેર કર્યું કે, ભૂપેન્દ્રસિંહ ખાંટનું જાતિનું પ્રમાણપત્ર એ શિડ્યૂલ ટ્રાઇબની વિધાનસભા બેઠક ઉપર ચાલે એમ નથી. જેથી રાજ્યપાલે જાતિના પ્રમાણપત...

અમદાવાદમાં સિંચાઈનું પાણી બંધ

અમદાવાદ જિલ્લાના ખેડૂતોને સિચાઈ માટે નર્મદાના પાણી સિવાય કોઈ પાણી નહિ મળે. વરસાદ બાદ ખેડૂતો માટે પાણીની વ્યવસ્થા કરવામાં આવશે. ધોરેલા સર ઊભું કરવાનું હોવાથી તમામ 22 ગામોને નર્મદાનાં પાણીથી 10 વર્ષથી વંચિત કરાયાં છે. રાસ્કા વિયર મારફતે અમદાવાદ જિલ્લામાં દૈનિક 200 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ચરોતરના બે મુખ્ય તળાવો કનેવાલ-પરિએજને ભરવા માટે...

સૌની પાણી યોજના પુરી થઈ જવી જોઈતી હતી, ત્યાં બંધોમાં ક્રિકેટ રમાય છે

સૌની આવી સૌરાષ્ટ્રને દ્વાર', 'હર ખેત કો પાની, હર હાથ કો કામ'ના રૃપાળા સૂત્રો અને વચનોની લ્હાણી કરી ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2012માં ચૂંટણી પહેલાં રૂ.10 હજાર કરોડની સૌની યોજનાની જાહેરાત કરી હતી. જો સૌની યોજના સફળ હોય તો 2019માં સૌરાષ્ટ્રમાં પિવાનું પાણી, પશુઓ માટેનું પાણી, સિંચાઈ માટેનું પાણી અને વાપરવા માટેનુ...

ભાજપના 3 નેતાઓને આચાસંહિતામાં 1 વર્ષની સજા છતાં 10 વર્ષથી આઝાદ

2009ની લોકસભાની ચૂંટણી દરમિયાન પ્રચારમાં મોરબી ખાતે ચૂંટણી પ્રક્રિયા પ્રભાવિત થાય એવા મોરબીના તત્કાલીન ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા તથા અંજારના ધારાસભ્ય નિમા આચાર્ય સામે મોરબીમાં ગુનો નોંધાયો હતો. કેસ એડિશનલ ચીફ જ્યૂડીશયલ મેજિસ્ટટ્રેટ જે.જી.દામોદ્રએ આચાર સંહિતા ભંગ મામલે વિડીયોગ્રાફી સહિતના પુરાવા ધ્યાને લઈ તત્કાલીન ધારાસભ્ય નિમાબેન આચાર્ય, કાંતિલાલ અ...