Tag: BJPG
મુકુલ રોય ટીએમસીમાં ફરી જોડાશે, પશ્ચિમ બંગાળમાં ચૂંટણી બાદ અનેક નેતાઓ ...
પશ્ચિમ બંગાળ
પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી બાદ ભાજપને એક પછી એક નેતાઓ છોડી રહ્યા છે. જોકે એક સમયે ટીએમસીમાં રહેલા અને ભાજપમાં જોડાયેલા રાજ્યના દિગ્ગજ નેતા અને ભાજપના રાષ્ટ્રિય ઉપાધ્યક્ષ મુકુલ રોય ફરી ટીએમસીમાં જોડાવા જઈ રહ્યા છે.
મુકુલ રોયના નિર્ણય બાદ ભાજપની છાવણીમાં સન્નાટો છે. આમ તો ટીએમસીમાંથી ભાજપમાં જોડાયેલા એક પછી એક નેતાઓ ટીએમસીમાં જવા ...
દૂધસાગર ડેરીને હિમાચલ-હરિયાણામાં શરૂ થશે, પણ આ 12 ભ્રષ્ટાચારનું શું કર...
મહેસાણા
મહેસાણાની દૂધસાગર ડેરીએ ખુબ મોટું નામ ધરાવે છે. વર્ષે કરોડો રૂપિયાનું ટર્નઓવર ધરાવતી આ ડેરી હવે પોતાના વ્યવસાયનો વ્યાપ વધારી રહી છે. દૂધસાગર ડેરી હવે માત્ર ગુજરાત પુરતી સીમિત નથી રહી. હવે તેનો વ્યાપ દેશના અન્ય રાજ્યોમાં પણ વધી રહ્યો છે. મેહસાણાની દૂધસાગર ડેરીનો પ્લાન્ટ હવે હિમાચલ પ્રદેશ અને હરિયાણામાં સ્થાપશે અમુલ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન ...
આગની એનઓસી અને બિયુ પરમીશનમાં ભાજપની નિષ્ફળ રૂપાણી સરકારનો ઉધડો લેતી વ...
સરકાર રેસિડન્સમાં હોસ્પિટલ્સને કેમ મંજૂરી આપે છેઃ હાઈકોર્ટ
ફાયર એનઓસી અને બિયુ પરમીશન અંગે સચોટ પોલિસી બનાવવા એએમસી અને રાજ્ય સરકારને નિર્દેશ
અમદાવાદ
રાજ્યમાં ફાયર સેફ્ટીના મામલે હાઇકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. કોરોનાકાળમાં સરકારી અનેક મામલે બેદરકારી લઇને ઝાટકણી કાઢી હતી. ગત બે મહિનામાં સુનાવણી વખતે હાઇકોર્ટે સરકાર ટકોર પણ કરી છે. જેમાં ફાયર સે...
ભારત ઓક્સિજન પ્રોજેક્ટ
દિલ્હી 13 જૂન 2021
COVID-19 ની બીજી તરંગ દરમિયાન દેશના વિવિધ ભાગોમાં તબીબી ઓક્સિજનની માંગમાં નોંધપાત્ર વધારો થયો હતો. તબીબી ઓક્સિજનની હાલની માંગને પહોંચી વળવા ભવિષ્યમાં પૂરતા પ્રમાણમાં પુરવઠાની ખાતરી કરવા માટે તેનું ઉત્પાદન ખૂબ મહત્વનું બની ગયું છે. ભારત સરકારના પ્રિન્સિપલ સાયન્ટિફિક એડવાઇઝર, theક્સિજન પ્રોજેક્ટના કાર્યાલય દ્વારા પ્રોજેક્ટ 'પ્રો...
સરકારે સ્પષ્ટતા કરી હતી કે એનઆઈસી ઇમેઇલ સિસ્ટમમાં સાયબર અતિક્રમણ નથી
દિલ્હી 13 જૂન 2021
એર ઇન્ડિયા, બિગ બાસ્કેટ અને ડોમિનોઝ જેવા સંગઠનોમાં ડેટા ભંગની અસર અંગેના એક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે હેકરોએ આ ભંગમાંથી રાષ્ટ્રીય માહિતી કેન્દ્ર-એનઆઈસી ઇમેઇલ્સના ઇમેઇલ એકાઉન્ટ્સ અને પાસવર્ડ મેળવ્યા છે.
આને ધ્યાનમાં રાખીને એ સ્પષ્ટ કરવું જરૂરી છે કે સૌ પ્રથમ, ભારત સરકારની ઇમેઇલ સિસ્ટમમાં નેશનલ ઇન્ફોર્મેટિક્સ સ...
આઇ-ડેક્સ-ડીઆઈઓ દ્વારા સંરક્ષણ ક્ષેત્રે નવીનતા માટે રૂ. 998..8 કરોડના બ...
દિલ્હી 13 જૂન 2021
પાંચ વર્ષ માટે ઇનોવેશન ઇન ડિફેન્સ એક્સેલન્સ (આઇ-ડીએક્સ) - સંરક્ષણ ઇનોવેશન ઓર્ગેનાઇઝેશન (ડીઆઈઓ) માટે રૂ. 998..8 કરોડના બજેટ સપોર્ટને મંજૂરી આપી છે. દેશના સંરક્ષણ અને એરોસ્પેસ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા અને સ્વદેશીકરણનો પ્રાથમિક ઉદ્દેશ ધરાવતા આઇ-ડેક્સ-ડીઆઈઓ હોવાને કારણે બજેટ સમર્થન વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના 'આત્મનિર્ભર ભારત અભિ...
રેસ્ટોરન્ટ, બગીચા, દુકાન, કચેરીઓ, મંદિરો કાલથી ખોલવાના બદલે લોકોએ આજથી...
ગાંધીનગર
મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. તારીખ 11 જૂન 2021 ના સવારે 6 વાગ્યાથી કેટલાક નિયંત્રણો હળવા કરવામાં આવશે. આ નિયંત્રણો તારીખ 11 જૂનથી 26 જૂન સવારે ૬ વાગ્યા સુધી હળવા કરવામાં આવ્યા છે. પણ રેસ્ટોરન્ટ, બગીચા, દુકાન, કચેરીઓ, મંદિરો કાલથી ખોલવાના બદલે લોકોએ આજથી ખોલી દીધા છે.
મ...
ભાજપનું પક્ષાંતર – રાહુલ ગાંધીના નજીકના નેતા જિતિન પ્રસાદ ભાજપમા...
https://twitter.com/JitinPrasada/status/1402587790672490507
લખનઉ
કોંગ્રેસ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જિતિન પ્રસાદ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. તે કોંગ્રેસ નેતૃત્વથી ખુશ નહોતા. જિતિનને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડાએ પાર્ટીમાં આમંત્રિત કર્યા. પાર્ટીમાં જોડાતા પહેલા જિતિન કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલને મળવા માટે તેમના નિવાસસ...
મોરબીના વાંકાનેરમાં પક્ષ પ્રમુખ પાટીલ સામે બળવો થતાં નગરપાલિકા ભાજપે ગ...
મોરબી, 17 માર્ચ, 2021
મોરબીની વાંકાનેર નગરપાલિકામાં ભાજપને બહુમતી હોવા છતાં પણ બળવો થતાં સત્તા ગુમાવી છે. વાંકાનેર નગરપાલિકામાં પ્રમુખ પદે અપક્ષ સભ્ય જયશ્રી સેજપાલની વરણી થઈ છે.
સ્થાનિક કક્ષાએથી ભાજપના પ્રદેશ પ્રમાખ ચંદ્રકાંત પાટીલને પ્રમુખ અને ઉપપ્રમુખના નામ મોકલવામાં આવ્યા હતા. પરંતુ ભાજપના પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા આ નામને નામંજૂર કરતા સ્...
કોંગ્રેસ, ભાજપ મળેલા છે, અમે 15 દિવસમાં જીત મેળવી – AIMIM અસાદુદ...
Congress, BJP have met, we have won in 15 days - AIMIM Asaduddin Owaisi
ગાંધીનગર, 25 ફેબ્રુઆરી 2021
અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં AIMIMની એન્ટ્રી થઈ ગઈ છે. અમદાવાદમાં AIMIMએ 7 બેઠક પર જીત મેળવી છે. ત્યારે અમદાવાદમાથી AIMIMની રાજનીતિની ગુજરાતમાં શરૂઆત થઇ ગઈ છે. ત્યારે AIMIMની જીતને લઇને અસાદુદ્દીન ઔવેસીએ નિવેદન આપ્યું હતું.
AIMIMના પ્રમુ...
ભાજપનું ઘમંડ – ગુજરાતમાં હવે AAP ક્યાય ચૂંટાવાની નથી – રૂપ...
BJP's arrogance - AAP will not elect in Gujarat now - Rupani
25 ફેબ્રુઆરી 2021
સુરત મહાનગરપાલિકામાં વિપક્ષનું સ્થાન મેળવીને આમ આદમી પાર્ટીએ ગુજરાતના રાજકારણમાં એન્ટ્રી કરી છે. ભાજપને પણ વિશ્વાસ નહોતો કે, કોંગ્રેસને પછાડીને આમ આદમી પાર્ટી સુરતમાં 27 બેઠકો પર આવશે. સુરત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનું હોમ ટાઉન છે અને ત્યાં જ આમ આદમી પાર્ટીએ ...
ભાજપની જીતનો જસ ખાટવા પાટીલ અને રૂપાણી વચ્ચે કાતિલ હરિફાઈ
The deadly rivalry between Patil and Rupani to win Gujarat BJP
દિલીપ પટેલ
ગાંધીનગર, 24 ફેબ્રુઆરી 2021
ભાજપમાં હવે જીતનો જશ ખાટવા માટે હરિફાઈ શરૂ થઈ છે. ભાજપના પ્રમુખ ચંદ્રકાંત પાટીલ અને ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી વચ્ચે કાતિલ હરિફાઈ થઈ રહી છે કે, તેમના કારણે જીત થઈ છે.
ચૂંટણીમાં ભાજપનો જનાધાર વધ્યો છે. ભાજપની જીતની સભા મળી ત્યારે ...
અડધું સુરત શહેર ભાજપ વિરોધી અને પોણું શહેર પાટીલ વિરોધી, મૂળ સુરતીઓનો ...
દિલીપ પટેલ
ગાંધીનગર, 24 ફેબ્રુઆરી 2021
93 બેઠકો પાટીલ લઈ આવ્યા છે. તેની સામે ભાજપની મતોની ટકાવારી ઘટી છે. સુરતમાં ભાજપને માત્ર 49.98 ટકા મતો મળ્યા છે. અડધું સુરત ભાજપનું વિરોધી છે અને પોણું સુરત પાટીલનું વિરોધી છે. જે મત મળ્યા છે તે જૂના સુરત શહેરના મળ્યા છે. નવું આખું સુરત ભાજપ અને પાટીલનું વિરોધી સાબિત થયું છે.
આમ આદમી પક્ષ સુરતમાં 27 બે...
ભાજપના મહામંત્રી દલસાણીયાના જામનગરમાં પૂર્વ મેયરના સગાને ટીકીટ આપી, પૂ...
ગાંધીનગર, 5 ફેબ્રુઆરી 2021
જામનગરમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના અને ભાજપના મહામંત્રી ભીખુ દલસાણીયા અને કૃષી પ્રધાન તથા પૂર્વ પ્રદેશ પ્રમુખ આર સી ફળદુના બેવડા ધોરણ દેખાયા છે. જામનગરમાં પૂર્વ મેયરના સગાને ટિકીટ આપી છે અને બીજી બાજું ડેપ્યુટી મેયરના સગાને ટિકીટ ન આપતાં તેમણે પાટીલના નિર્ણય સામે રાજીનામું આપી દીધું છે.
ભાજપમાં સ્થાનિક સ્વ...
હું ભાજપમાં જવાનો નથી, 25 કરોડ સાથે પ્રધાન બનાવતાં હતા, છતાં નથી ગયો, ...
જવાહર ચાવડા પહેલા મને મંત્રીપદ અને 25 કરોડની ઓફર થયેલી' કોંગ્રેસના MLAનો દાવો
ગાંધીનગર, 21 જાન્યુઆરી 2021
જૂનાગઢમાં યોજાયેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીની કાર્યક્રમમાં કોંગ્રેસના ધારાસભ્યએ હાજરી આપતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. તેમનું નામ આમંત્રણ પત્રિકામાં લખવામાં આવ્યું હતું. જૂનાગઢમાં બાકી કામોની ભલામણ કરવાની હતી એટલે મુખ્યમંત્રીના કાર્યક્રમ...