Monday, June 2, 2025

Tag: Boat Quarantine

બોટ પર કોરંટાઇન કર્યું એવું સાંભળ્યું છે?

દેવભૂમિ દ્વારકા, વહાણના આશરે ૨૦૦ થી વધારે ખલાસીઓને હાલ કાળુમ્બેર ટાપુની નજીક સોંગો વિસ્તારમાં બોટ કવોરોનટાઇન કરવામાં આવેલ છે. લોકલ વહાણ જે હાઇસીમાંથી આવેલ છે તેમાં ૭૩ ખલાસીઓને બોટ કવોરોનટાઇન કરવામાં આવેલ છે. કોરોના વોરિયર્સ અને આરોગ્યમની ટીમ દ્વારા નિયત સમયે ચૌદ દિવસમાં ત્રણ –ચાર વખત તેઓની આરોગ્ય  તપાસ કરવામાં આવે છે. કોઇપણ પ્રકારના લક્ષણ ન જ...