Tag: Breaking News Gujarati
મોદીના મિત્ર ટ્રમ્પએ ભારત વિરુદ્ધ ભડાસ કાઢી
કોરોના મહામારીની વચ્ચે અમેરિકા માં યોજાનારી રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી ને લઈને પ્રચાર ચાલી રહ્યો છે. શુક્રવારે યોજાયેલી પ્રેસિડેન્શલ ડિબેટમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાઇડન એ મતદારોને આકર્ષવાના તમામ પ્રયાસ કર્યા. ડોનાલ્ડ ટ્રમ્પે પ્રેસિડેન્શલ ડિબેટમાં કહ્યું કે આપણી પાસે કોરોના વાયરસની એક વેકસીન આવવાની છે. તેમણે કહ્યું કે હું હોસ્પિ...
ભૂકંપ બાદ કચ્છ બગીચાઓ અને ફળ પેદા કરવામાં ગુજરાતના તમામ જિલ્લાઓથી આગળ ...
ગાંધીનગર, 21 ઓક્ટોબર 2020
કચ્છનું રણ હવે રણ પ્રદેશ નથી રહ્યો. ત્યાં લચી પડતાં બગીચાઓ ઊભા થયા છે. 20 વર્ષ પહેલા થયેલા ધરતીકંપ પછી કચ્છમાં ફળોથી લચી પડતાં વૃક્ષોની ખેતી થવા લાગી છે કે તે બધાને આશ્ચર્ય પમાડે છે. સમગ્ર ગુજરાતમાં સૌથી વધું ફળોના બગીચાઓ છે. સમગ્ર ગુજરાતમાં કચ્છ એક માત્ર એવો વિસ્તાર છે કે જ્યાં સૌથી વધું ફળનું ઉત્પાદન થાય છે. આમ કચ્છ હ...
બાબા રામદેવના ભાઈ ભરતને શા માટે જેલમાં જવું પડ્યું હતું, કોની હત્યા થઈ...
આ વ્યક્તિ પતંજલિની આયુર્વેદિક સંશોધન સંસ્થાના સીઈઓ છે, જેનું ઉદઘાટન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું છે અને તે બાબા રામદેવની ખૂબ નજીક છે. આ બાબા રામદેવના નાના ભાઈ રામ ભારત છે. લાઇમલાઇટથી દૂર રહેતો રામ ભરત જ્યારે મીડિયામાં હરીદ્વાર ટ્રક યુનિયન અને પતંજલિ ફૂડ એન્ડ હર્બલ પાર્કના ગાર્ડ્સ વચ્ચે વિવાદ સર્જવાના આરોપસર ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો ત્ય...
હું છું ગાંધી – ૧૨૯. આશ્રમની સ્થાપના
કુંભની યાત્રા એ મારી હરદ્વારની બીજી મુલાકાત હતી. સત્યાગ્રહાશ્રમની સ્થાપના ૧૯૧૫ના મેની ૨૫મીએ થઈ. શ્રદ્ધાનંદજીની માગણી એવી હતી કે મારે હરદ્વાર વસવું. કલકત્તાના કેટલાક મિત્રોની સલાહ વૈદ્યનાથધામમાં વસવાની હતી. કેટલાક મિત્રોનો ભારે આગ્રહ રાજકોટ વસવાનો હતો.
પણ જ્યારે હું અમદાવાદમાંથી પસાર થયો ત્યારે ઘણા મિત્રોએ અમદાવાદ પસંદ કરવા કહ્યું, ને આશ્રમનું ખર...
એસિડિટીનો ઉપાય શોધો છો તો આ રહ્યો, કાકડીને દહીં મેળવી ખાવો, આવું ઘણું...
જે તે ઋતુનાં શાક - સલાડ - કચુંબર છૂટથી ખાવાં.
કાકડીને પીસી તેમાં દહીં મેળવીને ખાવો.
એલચી, સાકર અને કોકમની ચટણી ખાવી.
દૂધી, કાકડી કે કોળાનો રસ લેવાથી.
દ્રાક્ષ ખાવી કે દ્રાક્ષનો રસ પીવો.
તુલસીનાં પાનને મોળા દહીં કે છાશ સાથે લેવાથી.
આમળાનું ચૂર્ણ કે આમળાંનો રસ પીવો.
નરણા કોઠે લીમડાનાં પાનનો રસ પીવો.
ધાણા અને સૂંઠનું ચૂર્ણ પ...
કચ્છના રણના કાંઠે ઓછા પાણીએ દરેક ખેડૂત કરોડોની ખેતી કરી શકે એવી ટેકનિક...
A technique that every farmer can cultivate crores with less water on the banks of the desert of Kutch પોલી હાઉસ, ટપક સિંચાઈ, સૂર્ય પેનલ, ફેન પેડથી 3 એકરમાં એક કરોડની ખેતી
ગાંધીનગર, 23 ઓક્ટોબર 2020
50 વીઘા જમીનમાં જેટલું ન કમાઈ શકે એટલું 10 વીઘા જમીનમાં કમાઈ શકાય છે. 10 વીઘા જમીનમાં એક કરોડ રૂપિયાનું ખેત ઉત્પાદન મેળવી શકાય છે. ઈઝરાયલને પણ રાજ...
બ્રાઝીલમાં ઓક્સફોર્ડ કોરોના વેક્સિન ટ્રાયલમાં એક વોલંટિયરનું મોત, જાણો...
કોરોના વાયરસની સામે લડવા માટે ઓક્સફર્ડ યુનિવર્સિટી અને Astrazenecaની જે વેક્સિન પાસે અત્યાર સુધી આશા લગાવવામાં આવતી હતી, બ્રાઝીલમાં તેનાં ત્રીજા તબક્કાનાં ટ્રાયલમાં એક વોલંટિયરનું મોત થયુ છે. બ્રાઝિલની હેલ્થ ઓથોરિટી Anvisaએ બુધવારે આ વાતની જાણકારી આપી છે. જોકે, આ વોલેન્ટિયરને વેક્સિન આપવામાં આવી ન હતી એટલા માટે વેક્સિનનાં ટ્રાયલ રોકવામાં આવશે નહી.
...
ભારત વિકસાવી રહ્યું છે 10 કિ.મી. દૂરથી ટેંકને તોડી પાડે તેવી ઘાતક મિસા...
ભારતીય આર્મી એવી ઘાતક મિસાઈલ પર કાર્ય કરી રહ્યું છે તે 10 કિલો મીટર દૂરથી પણ ગમે તેવી દુશ્મન ટેંકની ઉડાવી દે એવી મારક મિસાઈલ ભારતના વિજ્ઞાનીઓ દ્વારા વિકસાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ મિસાઈલ 2021 સુધી સજ્જ થઈ જશે. ભારતીય આર્મી અત્યાધુનિક સશ્સ્ત્રોથી સજ્જ થશે અને દુશમનોનાં દાંત ખાટા થશે. વિકસાવવા માટે મોદીએ કહ્યું છે.
જર્મનીના હીટલરે આ પ્રકારની ...
કોઈ પણ ચાર્જ વગર ATMમાંથી પૈસા ઉપાડવા માટે શું કરશો ?
એટીએમમાંથી પાંચ હજારથી વધુ નાણાં ઉપાડવા પર આગામી દિવસોમાં વધારાના ચાર્જ આપવા પડી શકે છે. દેશની સેન્ટ્રલ બેંક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) આ અંગે વિચારણા કરી રહી છે. મીડિયા અહેવાલો અનુસાર, તે પાંચ ફ્રી ટ્રાન્ઝેક્શનમાં સામેલ થશે નહીં. કોઈપણ ચાર્જ વિના ATMમાંથી પૈસા ઉપાડવાના નિયમો અને શરતો શું છે તે જાણો.
5 હજારથી વધુ ઉપાડ પર 24 રૂપિયા ચાર્જ થઈ શકે છ...
સિવિલમાં ફરજ બજાવતી કોરોના વોરિયર નર્સે આત્મહત્યા કરી – પરીવારજન...
નવસારીના સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતી કોરોના વોરિયર નર્સે ડિપ્રેશનમાં આપઘાત કર્યાનો આક્ષેપ લાગ્યો છે.. સિવિલ હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓ ત્રાસ આપતા હોવાથી યુવતીએ આપઘાત કર્યો હોવાનો પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો છે..મેઘા નામની આ યુવતીએ વિજલપોર ખાતે ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.
વિજલપોર ખાતે ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો
આપઘાત કરતા પહેલા સ્યુસાઈડ...
મોદી માટે ગુજરાત સરકારે 40 કરોડના ખર્ચે 3 કરોડ બલ્બ લગાવ્યા
સ્ટેચ્યુ ઓફ યુનિટિ ખાતે ૩૧ ઓક્ટોબર કાર્યક્રમ પૂર્વે કેવડિયાની આસપાસનો વિસ્તાર અસંખ્ય લાઈટ્સની રોશનીથી ઝગમગી ઉઠયો છે. વડાપ્રધાન તા.૩૦ ઓક્ટોબરના રોજ રાત્રિ રોકાણ કેવડિયામાં કરનાર છે. પ્રાપ્ત માહિતી મુજબ સ્ટેચ્યુ સુધીના વિસ્તારને આશરે ૩ કરોડ એલઇડીથી ઝગમગતું કરવા માટે રૃા.૪૦ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. એટલું જ નહી પરંતુ સ્ટેચ્યુના અલગ અલગ પ્રકલ્પોમાં...
અશક્તિ લાગે છે, આ પ્રયોગો કરશો તો બેડો પાર થઈ જશે
અશકિત - નબળાઈ
મામેજવો શ્રેષ્ઠ છે. વાયુ, પાચન, પૌષ્ટિકતા ધરેવે છે. તેથી વૈદ્યો તેને દીકરી માને છે.
સંતરાનો રસ પીવો.
ચાવીને ખાઓ. જમ્યા પછી સાંજે પાકા કેળાં ખાવા, અંજીરને દૂધમાં ઉકાળીને પીવાથી શક્તિ આવે છે, મોસંબીનો રસ પીવાથી ખળાઈ દૂર થાય છે, ધોળી મૂસળીનો ચોખા ધીમાં સાંતળીને ખાવો, ખજૂર ઘીમાં સાંતળીને ભાત સાથે ખાવો.
એક અંજીર, પાંચેક બદામ ...
જેલમાં છેલ્લી વખતે કેદીઓને ફાંસીની સજા ફટકારી હતી
મૃત્યુદંડની સજા પામેલા કેદીઓને ફાંસી અપાય ત્યાં સુધી જેલમાં રાખવાની છેલ્લી ક્ષણો માનસિક રીતે ખૂબ પીડાદાયક હોય છે. જેલની શરતો તેમની વધુ મુશ્કેલી વધારે છે. મોતનું માનસિક દબાણ એટલું બધું હોય છે કે ઘણાં કેદીઓ તો ઈચ્છે છે કે તેને મોતમાં રાહત આપવાના બદવે તુરંત ફાંસી આપી દેવામાં આવે. તેઓ બચવા માંગતા હોતા નથી.
તેનું મોત એટલું ભયાનક છે કે ઘણા કેદીઓએ મૃત્...
ફાંસીના કેદીઓ સાથે તેના પૈસે કેસ લડતાં વકિલો વાત પણ નથી કરતાં, તો મુકદ...
258 માંથી 181 કેદીઓ કહે છે કે તેમના વકીલો તેમની સાથે વિગતવાર ચર્ચા કરતા નથી. હાઇકોર્ટમાં 68.4% કેદીઓએ તેમના વકીલો સાથે વાત કરી નહોતી. ત્યાં સુધી કે તેઓ તેના વકિલને મળ્યા પણ ન હતા.
સુપ્રિમ કોર્ટમાં જે કેસ ચાલતાં હતા તેવા પડતર 44.1% કેદીઓને તેમના વતી લડતાં વકીલોના નામની પણ ખબર ન હતી. વકીલોના નામ શુદ્ધા જાણતા ન હતા. એતો ઠીક પણ તેઓ તેના વકિલને ક્યાર...
સરકારી વકીલ અને ખાનગી વકીલ વચ્ચે મુદ્દાનું યુદ્ધ થાય છે
કેદીઓ અને પરિવારના સભ્યો સાથેની વાતચીતથી બહાર આવ્યું હતું કે ટ્રાયલ કોર્ટ અને હાઈકોર્ટમાં બહુમતી એવા કેદીઓ હતા જેનું પ્રતિનિધિત્વ ખાનગી વકીલો કરે છે.
70.6% કેદીઓ, જેમની ઉપર ટ્રાયલ કોર્ટ અને હાઇકોર્ટમાં ખાનગી વકીલો દ્વારા કેસ ચલાવવામાં આવ્યો હતો, તેઓ આર્થિક રીતે નબળા વર્ગના છે, પરંતુ તેઓને સરકારી વકીલોના ફૂટી જવાના ડરથી ખાનગી વકીલો લેવાની ફરજ પડી...